Western Times News

Gujarati News

ધનસુરા, અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલ રબારી સમાજના કુળદેવી મંદિરના લાખણેચી માતાજીના મંદિર ખાતે વેબપોર્ટલનું વર્ચ્યુઅલ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું...

(પ્રતિનિધિ) ગાંધીનગર, ' જળ એ જ જીવન'ની યુક્તિ ત્યારેજ સાર્થક થાય કે જ્યારે પાણીના ટીપે ટીપાંનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ આપણે...

અબોલ જીવોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર પાલનપુરના યુવાને માનવતા મહેંકાવી પાલનપુર, આજના કળયુગમાં સ્વાર્થ વગર કંઈ કામ થતું નથી પરંતુ...

ગાંધીનગર પાસે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ મંદિર અડાલજ દ્વારા અધતન ભોજનાલયનું નિર્માણ (તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર પાસેના અડાલજમાં...

કર્ણાટક હાઇકોર્ટના જસ્ટીસ ક્રિષ્ના દીક્ષિતે બુરખો પહેરવાના વિવાદમાં અવલોકન કર્યું છે કે શીખ સમુદાયની ધાર્મિક પરંપરાને ભારતની જ નહીં બ્રિટન...

ગુજરાતની મુસ્લિમ વિદ્યાર્થિની ખુશ્બુ શ્રીમદ ભગવદગીતા ક્વિઝમાં ભાગ લઇને તેમજ સ્વામી વિવેકાનંદ ક્વિઝમાં ભાગ લઇ દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે...

અમદાવાદ, ગુજરાતની ગ્રાન્ડેટ શાળાના અસ્તિત્વ પર ખતરો મંડરાઈ રહ્યો છે. સસ્તુ અને ઉત્તમ શિક્ષણ મેળવવાનુ મધ્યમ પરિવારોનુ સપનુ રગદોળાઈ રહ્યુ...

ગાંધીનગર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૩ ફેબ્રુઆરીના રોજ લેવાનારી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી...

અમદાવાદ, આવકવેરા વિભાગે અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સના ત્યાં દરોડા પાડ્યા છે. શિલ્પ અને શિવાલિક બિલ્ડર્સ ગ્રુપની ઓફિસ અને નિવાસ...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે પાલનપુરના એક યુવકને તેના જીવનની સૌથી યાદગાર જન્મદિવસની ભેટ આપી છે. ૭ ફેબ્રુઆરીના રોજ યુવકના પોતાના જન્મદિવસે...

(એજન્સી)મુંબઈ, ગુરુવારે ત્રીજા દિવસે પણ શેરબજારો ઉછળ્યા હતા. સેન્સેક્સ ૪૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮,૯૨૬ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી...

(એજન્સી)ગાંધીનગર, વર્ષ ર૦૦૧માં કચ્છમાં આવેલા ભૂકંપમાં જેમનાં મકાન પડી ગયાં હતાં તેમને રાજય સરકાર અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા મકાન ફાળવાયાં...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, સામાન્ય-મધ્યમવર્ગ તથા શ્રમિક વર્ગ માટે આશિર્વાદ રૂપ સમાન ઈ-શ્રમ કાર્ડ યોજનાને પ્રજા સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય ભાજપના કાર્યકરો...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા કોઈ નવી વાત નથી. ઓફિસના અને છૂટવાના સમયે દરેક ચારરસ્તા પર ટ્રાફીક જામ થાય...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, છેલ્લા બે વર્ષ જેટલા સમયથી માનવીના જીવનમાં ‘ચડતી-પડતી’ જાેવા મળી રહી છે. કોરોનાને કારણે સૌ કોઈએ સહન કર્યુ...

અમદાવાદ, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ તેમજ અટારી પુના દ્વારા “સ્વસ્થ રાષ્ટ્ર માટે પ્રાકૃતિક ખેતી” વિષય પર શિબિર યોજાઈ હતી. અમદાવાદ...

વડોદરા, કુદરતને આધીન ખેતી એ આપણા સમૃદ્ધ પ્રાચીન વારસાનો એક ભાગ છે. જાેકે, ખેતીના નવીનીકરણ અને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના...

ગાંધીનગર, બાળકોને મધ્યાહન ભોજન યોજના હેઠળ આપવામાં આવતા ચોખા પ્લાસ્ટિકના ચોખા હોવાની ગેરસમજ કેટલાક વિસ્તારોમાં નાગરિકોમાં પ્રવર્તી રહી છે. રાજ્ય...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ હેલ્થ મિશનની ભારત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને વિના વિલંબે પારદર્શીતાથી સીધા જ નાણા સહાય પુરા...

નવીદિલ્હી, ભારતે શ્રીલંકાને આધાર કાર્ડ જેવી ડિજિટલ આઈડેન્ટીફિકેશનના માળખાનું નિર્માણ કરવામાં મદદ કરવા તૈયારી દર્શાવી છે. આ માટે શ્રીલંકાને ગ્રાન્ટ...

નવીદિલ્હી, આ દુનિયાના ૮૬ ટકા લોકોમાં અસુરક્ષાની ભાવના વધી છે. સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના માનવ સુરક્ષા પર જાહેર તાજેતરના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.