Western Times News

Gujarati News

(એજન્સી)ઈસ્લામાબાદ, પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે એક મોટી કબૂલાત કરતા જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે તેમના નૂર ખાન...

(એજન્સી)જેરૂસાલેમ, મિડિલ ઈસ્ટના દેશોમાં ભારે હડકંપ મચી રહ્યો છે. ઈઝરાયલે ૨૬મી ડિસેમ્બરે આફ્રિકાના હોર્ન પ્રદેશમાં સ્થિત સોમાલીલેન્ડને સત્તાવાર રીતે એક...

બે ફેઝની કામગીરી માટે EPC મોડ હેઠળ સંયુક્ત ટેન્ડર મંગાવવાનું આયોજન : EPC ટેન્ડરની બેઝિક કોસ્ટ અંદાજિત રૂ. 250 કરોડ...

નાગપુર, મહારાષ્ટ્રના નાગપુરમાં કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પોને લઈને મોટું નિવેદન આપ્યું છે....

અમદાવાદ: ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદ ખાતે ‘IMA NATCON 2025’ અને ૧૦૦મી ઓલ ઈન્ડિયા...

એએમએ દ્રારા “ઇન્ડિયાઝ ડેરી પાથ અન્ડર વિકસિત ભારત ૨૦૪૭” વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરાયું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) દ્રારા “સેલ્ફ-સફિશિયન્સી ટુ ગ્લોબલ લીડરશિપ:...

હિન્દીમાં એક પ્રચલિત કહેવત છે: "કહીં કી ઈંટ કહીં કા રોડા, ભાનુમતી ને કુનબા જોડા" (ક્યાંકની ઈંટ અને ક્યાંકનો પથ્થર,...

શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતું શાશ્વત માર્ગદર્શન છે. તેમાં કહેવાયેલા કર્મ, ધૈર્ય, સમત્વ, નેતૃત્વ અને આત્મવિશ્વાસના સિદ્ધાંતો...

વિશાખાપટનમ, અરવલ્લીની વ્યાખ્યામાં ફેરફારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે, કેન્દ્ર સરકારે હવે ચાની વ્યાખ્યા બદલી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્‌ર્સ...

મુંબઈ, દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના મુસાફરોની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાતા નથી. ગુરુવારે ક્રિસમસના દિવસે કંપનીએ ઘણા એરપોર્ટ...

નવી દિલ્હી, બિહારના સમસ્તીપુર જિલ્લાના ખાનપુર પોલીસની હદમાં ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા રૂપક સહનીની ગોળી મારીને હત્યા કરી દેવાયા...

ભૂજ, ગુજરાતના કચ્છમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે ૪. ૩૦ વાગ્યે ભૂકંપનો આંચકો...

ન્‍યૂયોર્ક, દેશના મોટા ભાગોમાં શિયાળાના તોફાનની ચેતવણીઓને કારણે અમેરિકામાં ઘણી એરલાઇન્‍સે હજારો ફલાઇટ્‍સ રદ કરી છે અથવા મોડી પાડી છે....

ઢાકા: બાંગ્‍લાદેશમાં કલાકારો, કલાકારો અને સાંસ્‍કૃતિક સંસ્‍થાઓ પર હુમલાઓનો સિલસિલો સતત ચાલુ છે. તાજેતરની ઘટના ઢાકાથી લગભગ ૧૨૦ કિલોમીટર દૂર...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વોકલ ફોર લોકલ-લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આ ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો પાર પાડશે: મુખ્યમંત્રીશ્રી...

પ્રતિનિધિ મંડળ સાથે એડવાઇઝરી, ફાઈનાન્સિયલ, એક્શન ટેકન રિપોર્ટ, ટુરિઝમ વિભાગની કામગીરી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃતમાં ચર્ચા કરાઇ ગાંધીનગર, હરિયાણા વિધાનસભાના...

એસ.ટી નિગમનો નવતર અભિગમ -વિમાન અને રેલવે જેવી સુવિધા હવે ગુજરાતની એસ.ટી બસમાં રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાલક્ષી, સમયસર અને સુરક્ષિત...

'ઝેરમુક્ત ભારત: ગાય, ગામ, કૃષિ યાત્રા'-ગોંડલથી સોમનાથ સુધીની પદયાત્રાનો રાજ્યપાલે આરંભ કરાવ્યો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો વોરાકોટડા પાસે ૪૦ ગામના ખેડૂતો સાથે...

ઓનલાઇન સિસ્ટમ દ્વારા હવે ફરિયાદ નિવારણ પ્રક્રિયા વધુ વેગવાન અને પારદર્શક બનશે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ મિલકત ખરીદદારો...

મોરબીના વાંકાનેર ખાતે ત્રિદિવસીય 'કામા અશ્વ શો'ના પ્રથમ દિવસે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરીમામય ઉપસ્થિતિ "ગાય, અશ્વ સહિતનું પશુધન આદિકાળથી સમૃદ્ધિનું પ્રતિક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.