Western Times News

Gujarati News

Search Results for: કોરોનાકાળ

મીરઝાપુર કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા (પ્રતિનિધિ)અમદાવાદ, કોરોનાકાળમાં એક તરફ સરકાર દ્વારા નાગરીકોને રાહત મળે તે માટે પ્રયત્નો કરવામાં...

ભિલોડા: રવિવારે  નવરાત્રિનો નવમો દિવસ હતો  અને બપોર પછી દશેરા શરૂ થયો હતો. દશેરા હોવાથી વહેલી સવારથી જ અરવલ્લી જીલ્લામાં...

રેલવે યાર્ડના ૫૦૦ થી વધુ કર્મીઓ સંશમની વટીના કારણે સુરક્ષિત રહ્યા : પવનકુમાર કોરોનાકાળમાં એલોપેથી સારવારની સાથે આયુર્વેદિક સારવાર પધ્ધતિ...

ચાર કલાક ચાલેલી રીવીઝન સ્પાઇન સર્જરી બાદ વસંતભાઇ હરતા ફરતા થયા કોરોનાકાળમાં અત્યંત જટિલ અને જોખમી ગણાતી ૧૪૬ સ્પાઇન સર્જરી...

કોરોનાકાળમાં ગુજરાત પોલીસે પોતાની જાનની પરવાહ કર્યા વિના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર તરીકે કામ કર્યું છે અને તેનાથી ગુજરાતનું ગૌરવ વધાર્યું...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ મિલ્કતવેરા વિભાગ દ્વારા નવા નાણાંકીય વર્ષની આકારણી પૂર્ણ થઈ ગઈ છે. તથા દક્ષિણ ઝોન સિવાય...

દુબઈ, કોવિડ મહામારીમાં ડોક્ટરો, નર્સો સહિત ફ્રન્ટલાઇન યોદ્ધાઓ દ્વારા જીવની પણ ચિંતા કર્યાં વગર સેવા બજાવવા બદલે આભાર વ્યક્ત કરવા...

મ્યુનિ.શાસકોએ વિકાસ નકશામાંથી લાંભાની બાદબાકી કરી હોય તેવી ચર્ચા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ૨૦૦૫માં સત્તાના સૂત્રોએ પુનઃ...

સોસાયટી હોદ્દેદારોને કો-ઓર્ડીનેટર બનાવવાનો “કાળો કાયદો” રદ કરવા કોંગી કોર્પાેરેટરની માંગણી (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના વ્યાપને...

અમદાવાદીઓને કોરોના કે આર્થિક મંદી નડતા નથી ! પોલીસ વિભાગે રૂા.૬.૬૬ અને મ્યુનિ.કોર્પાેરેશને રૂા.૪.૪૫ કરોડની વસૂલાત કરીઃ માસ્ક ન પહેરવા...

યુપીથી સુરત જતી બસ ગોધરા પાસે પલટી- કોરોનાકાળમાં ૫૫ મુસાફરની કેપેસિટીવાળી બસમાં હાલ કોરોના મહામારીમાં ૩૦ મુસાફરને બેસાડવાનો નિયમ છે...

(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદમાં લગભગ સવા લાખ જેેટલી ઓટોરીક્ષાઓ માર્ગ ઉપર દોડે છે. તેમાંથી શટલરીક્ષાઓ પણ દોડતી હતી. પરંતુ કોરોનાકાળમાં લોકડાઉનની...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાકાળ દરમ્યાન લોકડાઉન તથા અનલોકની પરિસ્થિતિમાં મોટાભાગના લોકોએ બહારનું ખાવાનુ ટાળ્યુ હતુ. પરંતુ છેલ્લે અનલોક-૪...

છેલ્લા ત્રણ મહિનાથી માર્કેટમાં ક્રેડીટ  પર માલ આપવાનું લગભગ બંધ (પ્રતિનિધિ)અમદાવાદ, કોરોનાના કારણે લોકડાઉન અને ત્યારપછી અનલોકની સ્થિતિમાં કામ-ધંધાના હજુ...

નવીદિલ્હી, એમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ શાળાઓ શરૂ કરવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે નાના વિદ્યાર્થીઓ શાળામાં સતત...

જયપુર, રાજસ્થાન હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યુ છે કે, સ્કૂલ ફીના 70 ટકા પેમેન્ટ લઈ શકાશે. બાળકોના માતાપિતાએ...

કોરોનાકાળમાં મનપાની લોનથી પણ  પૂરતો  ઓક્સિજન મળે  તેવી શક્યતા નહીંવત  (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, એક જમાનામાં એશિયાની શ્રેષ્ઠ પરિવહન સેવા તરીકે...

કોરોનાકાળમાં સેવા-સુશ્રુષાનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો કોરોનાકાળમાં લોકડાઉનની વચ્ચે રાજ્યની અનેકવિધ ખાનગી હોસ્પિટલ સારવારથી છેટા રહ્યા ત્યારે સરકારી હોસ્પિટલોમાં 24*7...

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે  યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં રૂા. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હ્યદયરોગ બિલ્ડીંગની મુલાકાત લીધી કોવિડમાં નિર્માણાધીન...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પિત્ઝા ખાઓ, ખુદ જાન જાઓ’ કોરોનાના સંક્રમણની વચ્ચે પણ લોકો તેમના ફેવરીટ પીત્ઝાને ભૂલ્યા નથી. રેસ્ટોરન્ટમાં બેસીને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.