Western Times News

Gujarati News

Search Results for: અનાજ

નવી દિલ્હી: રોજીંદી જરુરિયાતની વસ્તુઓ અને અનાજ કરિયાણાના ભાવોમાં થયેલા ૪૦ ટકા સુધીના વધારાના કારણે મોંઘવારી વધી રહી છે અને...

કોરોનાની સ્થિતિના કારણે ધંધા-રોજગારને માઠી અસર પડી છે. ત્યારે કૃષિ ઉદ્યોગ પણ તેમાંથી બાકાત નથી રહ્યો મહેસાણા, કોરોના કાળમાં જીવલેણ...

ડિવાઈડર ઉપર વારંવાર વાહનો ચઢી જતા હોવાના બનાવો. (વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના આમોદ નગર પાસેથી પસાર થતાં રાષ્ટ્રીય...

સંતફાર્મ ફાર્મિંગ, પ્રોસેસીંગ, એગ્રિ- ટેક, આર એન્ડ ડી, એક્સપોર્ટ અને ડોમેસ્ટિક રિટેલિંગમાં રોકાયેલા છે. વૈવિધ્યપૂર્ણ બિલ્ટ સરળ ઇનોવેટિવ એપ્લિકેશનનો ઉપયોગ...

નવીદિલ્હી: કેન્દ્ર સરકારનું કહેવું છે કે આમ આદમી પાર્ટી દ્વારા સરકારે આ યોજનાને અમુક જ વિસ્તારોમાં લાગુ પાડી છે, જેના...

મામલતદાર ટીડીઓ ટી એચ ઓ સ્ટાફ સાથે દુકાને દુકાને ડોર ટુ ડોર ફરી સંવેદનાસભર સમજાવ્યા (તસ્વીર ઃફારુક પટેલ, સંજેલી) સંજેલી...

મામલતદાર ટીડીઓ ટી એચ ઓ સ્ટાફ સાથે દુકાને દુકાને ડોર ટુ ડોર ફરી સંવેદનાસભર સમજાવ્યા. સંજેલીની પ્રખ્યાત મેડિકલના સંચાલક ને ...

ગત વર્ષની તુલનાએ તલના પાકના સૌથી વધુ ૪૫૨ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે વધારો, તૂવેર-અડદ દાળના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે રૂ.૩૦૦નો વધારો કરાયો...

અમદાવાદ: રેશનિંગની દુકાનો અને પુરવઠાના ગોડાઉનમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના માલસામાન પહોચાડાતા ટ્રાન્સપોર્ટરો છેલ્લા ચારેક દિવસથી હડળતા પર ઉતરી જતાં...

ટ્રાન્સપોર્ટરોની હડતાળથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ- જીપીએસ સિસ્ટમને લઈને ટ્રાન્સપોર્ટરોને લાખ્ખો રૂપિયાનો દંડ કરાતા હડતાળ પડી (એેજન્સી) અમદાવાદ, રેશનિંગની દુકાનો અને...

લગ્ન પ્રસંગમાં શૂટ-બૂટને બદલે આધેડે જૂના કપડાં પહેરતાં પરિવારજનોએ મ્હેણાં-ટોણાં મારતાં આધેડને લાગી આવ્યું વલસાડ: વલસાડમાં એક અજીબોગરીબ કિસ્સો બન્યો...

કોરોનાકાળમાં માતા-પિતા બેય ગુમાવનારા અનાથ- નિરાધાર બાળકોને પડખે ગુજરાતની સંવેદનશીલ સરકાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ વ્યાપી મહામારી કોરોના સમયમાં અનાથ-નિરાધાર...

આશીર્વાદ આટા વિથ મલ્ટિગ્રૅઈન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે  -વિશ્વ પાચનક્રિયા સ્વાસ્થ્ય દિન 2021 પહેલા બ્રાન્ડ...

અમદાવાદ: કોરોના મહામારી એક કુદરતી આફત છે. પુરપ્રકોપ અને વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્ત થયેલા લોકોને જે રીતે રાહત આપવામા આવે છે....

તાજેતરમાં ગુજરાતમાં આવેલ તોકતે વાવાઝોડામાં ઉના અને તેની આસપાસના વિસ્તારમાં થયેલ તારાજી મા સ્થાનિક લોકો ની મદદ માટે અમદાવાદ શહેરમાં...

નવી દિલ્હી, કેન્દ્રએ રવિવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મહિનાના દરેક દિવસે અને મોડે સુધી રાશનની દુકાનો ખુલી રાખવાનો નિર્દેશ...

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા રાજય સરકારના માર્ગદર્શન હેઠળ જીલાલ વહિવટી તંત્રએ અધિકારીઓની જુદી જુદી ટીમો...

નવીદિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે. દરરોજ કોરોનાના નવા કેસ ડરાવી રહ્યા છે. દેશમાં કોરોનાની બેકાબૂ થતી સ્થિતિને...

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડામાં અનોખું વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ આઇસોલેશન સેન્ટર ખોલવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોના કહેર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.