Western Times News

Gujarati News

મુંબઇ, ૧૯૯૫ માં મુંબઈનાં બિલ્ડર પ્રદીપ જૈનની હત્યાનાં કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ગેંગસ્ટર અબુ સાલેમની જામીન અરજી પર...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના બારામૂલામાં એક દુકાનદારની ગોળી મારવા જઈ રહેલા એક આતંકીને ભારતીય સુરક્ષાદળોએ ઠાર માર્યો છે.મનાઈ રહ્યું છે કે...

બેંગ્લુરૂ, કર્ણાટકના કોડાગુમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલય શાળામાં કોરોનાના નવા કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. બુધવારે આ શાળામાં...

ઇસ્લામાબાદ, પડોશી દેશ પાકિસ્તાનમાં એક વાર ફરી સ્થિતિ વણસતી નજરે પડી રહી છે. ત્યાંના પંજાબ પ્રાંતમાં કટ્ટર પંથી સંગઠન તહરીક...

નવી દિલ્હી, ચૂંટણીની રણનીતિ બનાવવા માટે જાણીતા પ્રશાંત કિશોરનુ એક નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યુ છે. પ્રશાંત કિશોરે એક...

મુંબઇ, ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને બોમ્બે હાઇકોર્ટમાંથી રાહત મળી છે. સુનાવણી દરમિયાન કહેવામાં...

મુંબઈ, બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાન સહિત ત્રણ આરોપી (અરબાઝ તથા મુનમુન ધામેચા)ની જામીન અરજી આજે, 28 ઓક્ટોબરના રોજ મંજૂર કરી...

ગુજરાતના ખડૂતઓએ જણાવ્યું કે, ડીસીએમ શ્રીરામ લિમિટેડના યુનિટ શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સ તરફથી પ્રસ્તુત શ્રીરામ સુપર 111 અને 1-SR-14 ઘઉંના બિયારણથી...

ગાંધીનગર, ગ્રેડ-પેને લઇને ચાલી રહેલા આંદોલનને લઇને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ મોડી સાંજે જાહેરાત કરી હતી કે ગ્રેડ-પેનો મુદ્દો...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના ડોડામાં ગુરુવારે મોટી દુર્ઘટના ઘટી છે. થાથરીથી ડોડા જઈ રહેલી એક મિની બસ ખીણમાં  ખાબકી હતી.  આ દુર્ઘટનામાં...

અમદાવાદ, રાજ્યમાં હાલમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ના બરાબર છે. બીજીતરફ તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુમાં વધુ છુટછાટ આપવાની...

મુંબઈ, બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાન સહિત ત્રણ આરોપી (અરબાઝ તથા મુનમુન ધામેચા)ની જામીન અરજી આજે, 28 ઓક્ટોબરના રોજ મંજૂર કરી...

નડિયાદ, માતાપિતા તથા સંબંધીઓ દ્વારા બાળકોને ત્યજી દેવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરના સ્મિતને તરછોડાયા બાદ નડિયાદમાં બે...

દિયોદર, બનાસકાંઠાના દિયોદરમાં એક મહિલાએ દુર્લભ બીમારી ધરાવતા બાળકને જન્મ આપતા બાળકનું વધુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું...

અમદાવાદ, દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે આવતીકાલે શુક્રવારે સાંજે તેઓ ભાવનગરમાં આર્થિક રીતે નબળા પરિવારો...

કરોડો રૂપિયા લીધા બાદ પણ ઓપરેટરો શરત મુજબ લેબ. ચલાવતા નથી: નદીમાં પાણી છોડતા પહેલા કલોરીનેશન અંગે પ્રશ્નાર્થ (દેવેન્દ્ર શાહ...

નવી દિલ્હી, મેડિકલમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષાનુ પરિણામ જાહેર કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી...

મુંબઇ, જયપુરમાં લગ્ન કર્યા બાદ નવદંપતી શિરીન મિર્ઝા અને હસન સરતાજનું સોમવારે ગ્રાન્ડ રિસેપ્શન યોજાયુ હતું. ઉલ્લેખનીય છે કે, બંનેના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.