Western Times News

Gujarati News

સુરત: સુરત શહેરમાં ચાલતા અનેક સ્પામાં સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો ફાલ્યો છે. તેવામાં પોલીસ કમિશનર અજય તોમરે આ પ્રકારના સ્પામાં...

તાજેતરમાં, હિના ખાને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યું હતું કે, તે જાન્યુઆરીમાં ઈન્ડસ્ટ્રીમાં ૧૨ વર્ષ પૂરા કરશે. તેણે...

जयपुर। राजस्थान पुलिस कांस्टेबल भर्ती परीक्षा तीन लाख रूपए में गारंटी से पास करवाने वाले गिरोह के मास्टरमाइंड के साथी...

Q3 FY21 દરમિયાન બ્રોડબેન્ડની રેવન્યુ 84 ટકા વધી રૂ. 778 મિલિયન નોંધાઈ અમદાવાદ, ભારતની ટોચની ડિજિટલ કેબલ ટીવી અને બ્રોડકાસ્ટિંગ...

મુંબઈ, મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિઅલ સર્વિસીઝની રિઅલ એસ્ટેટ પ્રાઈવેટ ઈક્વિટી શાખા મોતીલાલ ઓસવાલ રિઅલ એસ્ટેટ (મોર) હાલમાં જ ખુલ્લા મુકાયેલા ઈન્ડિયા...

બેંગલુરુ, અમેરિકાની ઈલેક્ટ્રીક કાર બનાવનારી એલન મસ્કની જાણીતી કંપની ટેસ્લાની (Tesla) હવે ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ટેસ્લા અહીં લગ્ઝરી...

પટણા, બિહારની રાજધાની પટણામાં ઇન્ડિગો એરલાઇન્સના સ્થાનિક મેનેજર રૂપેશ કુમારની એના ઘરની બહારજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પટણામાં...

ભોપાલ, મહિલાઓના અધિકારોને લઇ રાખવામાં આવેલ જાગૃતિ અભિયાનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં યુવતીઓના લગ્નની ઉમર ૨૧ વર્ષની...

પ્રાંતિજ સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ જાયન્ટસ ગુપ અને પ્રાંતિજ નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા આંગણવાડી ના બાળકો ને પતંગ  ,...

કોરોના વાયરસને મ્હાત કરવા માટે સમગ્ર દુનિયા વેક્સીનના નિર્માણ માટે ભારત તરફ આશાની નજરે જોઈ રહી છે. ભારતમાં 16 જાન્યુઆરીથી...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં મોટી દુર્ઘટનાથી બચી ગયા છે. અહીં 233 મુસાફરો ભરેલુ ઈન્ડિગોનું પ્લેન એરપોર્ટ પરથી નિકળતા જ જામેલા...

નવી દિલ્હી, દુનિયાની સૌથી વધુ મૂલ્યવાન 500 કંપનીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 11 ભારતીય કંપનીઓ સ્થાન મેળવવામાં...

નવી દિલ્હીઃ દેશમાં 16 જાન્યુઆરીથી કોરોનાને હરાવવા માટે વેક્સીનેશન કેમ્પેન શરૂ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ...

·        ઝડપી વૃદ્ધિ માટે ગ્રાહકોનો વિશ્વાસ ચાવીરૂપ પૂણે,  ભારતમાં ખાનગી ક્ષેત્રની વીમાકંપનીઓ પૈકીની એક બજાજ આલિઆન્ઝ લાઇફની એસેટ અંડર મેનેજમેન્ટ...

નવી દિલ્હી, કોરોના મહામારીના ફેલા બાદ દેશમાં માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ થયુ હતું ત્યારથી શાળઆ કોલેજોની સાથે આંગણવાડીઓ પણ બંધ થઇ...

નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલાન કર્યુ છે કે, જો કેન્દ્ર સરકાર કોરોનાની રસી મફત નહીં આપે તો દિલ્હી સરકાર...

નવી દિલ્હી, દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાન શરુ થવા જઇ રહ્યું છે. જેની અસર હવે દેશમાં ચાલતા અન્ય રસીકરણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.