Western Times News

Gujarati News

રાજકોટ, રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે આવેલી મોટી ખીલોરી પ્રાથમિક શાળા પાસે અકસ્માતનો બનાવ બન્યો છે. અકસ્માતની ઘટનામાં જેતપુર થાણાગાલોલ રોડની...

અમદાવાદ , ગુજરાતમાં કોરોના વાયરસ અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનસ ગુજરાત બ્રાન્ચ દ્વારા એક મહત્ત્વપૂર્ણ...

અમદાવાદ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં જ્યારે કોરોના ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં ડેલ્ટા ઉપરાંત ઓમિક્રોન વેરિયન્ટનાં કિસ્સાઓમાં પણ...

નવી દિલ્હી, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સ્વતંત્રતા દિવસની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે સ્કૂલોમાં સૂર્ય નમસ્કારના કાર્યક્રમના આયોજનનો વિરોધ કર્યો...

ચંદીગઢ, ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ કોરોનાના સપાટામાં આવી રહ્યા છે. લેટેસ્ટ મામલો પંજાબનો છે.અહીંયા પટિયાલા...

બરેલી, ઉત્તર પ્રદેશના બરેલીમાં કોંગ્રેસની મેરેથોનમાં ભાગદોડ મચી ગઈ. અનેક વિદ્યાર્થીનીઓ ઉપરાઉપરી દટાઈ ગઈ. વિદ્યાર્થીનીઓના જૂતા ચપ્પલ પણ રસ્તા પર...

નવી દિલ્હી, કોરોના સંકટ વચ્ચે એક વધુ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઓમિક્રોન બાદ વૈજ્ઞાનિકોએ કોરોનાના વધુ એક વેરિએન્ટ (વેરિયન્ટ...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરને સ્વચ્છ અને રળિયામણુ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત વિવિધ ગ્રાન્ટ...

રેલ્વે વિભાગે માત્ર ૩૩ ટકા રકમ ચુકવવા તૈયારી દર્શાવી: સૂત્રો (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલ્કતવેરાની બાકી...

નવી દિલ્હી, દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના કેસ પણ રોકેટગતિએ વધી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી...

મુંબઈ , મોલનુપિરાવિર, આ એક એવી એન્ટીવાયરલ દવા છે જેને તાજેતરમાં જ ભારતમાં કોરોનાના હળવાથી સામાન્ય લક્ષણોની સારવાર માટે ઉપયોગમાં...

વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડને રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે યુક્રેનના પ્રદેશ નજીક યુક્રેન બોર્ડરમાં રશિયાના વધતા જતા દખલ વિશે વાત...

અમદાવાદ, રાજ્યમાં કોરોનની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે કારણ કે, કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે અને હાલ રાજ્યમાં...

નવીદિલ્હી, ભારતની દિગ્ગજ કંપનીઓ પૈકીની એક જીએનજીસીની કમાન પણ હવે એક મહિલાના હાથમાં સોંપવામાં આવી છે. કંપનીના એચઆર ડાયરેક્ટર અલકા...

ગાંધીનગર, ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના આરોપ બાદ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભરતી કૌભાંડ વિશે માહિતી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.