Western Times News

Gujarati News

નવી દિલ્હી, આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થઈ. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરમાં મીડિયાને સંબોધિત...

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે બજેટ સત્રના પ્રારંભે સંસદના બંને ગૃહોને સંબોધતા ૨૬મી જાન્યુઆરીએ આંદોલનકારી ખેડૂતો દ્વારા યોજાયેલી ટ્રેક્ટર...

મોડાસા: મોડાસા સહકારી જીન મીલ લી ની ૬૪વાર્ષિક સાધારણ સભા  ચેરમેન શ્રી પંકભાઈ એન પટેલ ના પ્રમૂખ સ્થાને મળી હતી.....

ગાઝિયાબાદ, દિલ્હીથી જાેડાયેલ ઉત્તરપ્રદેશના ગાજીયાબાદમાં આજે એક મેજિસ્ટ્રેટ દ્વારા આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આત્મહત્યાની માહિતી મળતા જ મેજિસ્ટ્રેટને...

અમદાવાદ, વેડિંગ એશિયા નામ  પ્રમાણે જ ખ્યાલ આવેે છે ફેશન, પર્સનલ સ્ટાઈલ, અધત્તન એક્સ્લુઝિવ ફેશન, લાઈફસ્ટાઈલ અને લક્ઝરી એક્ઝિબિશન દેશભરમાં...

સુરત: અત્યારના આધુનિક સમયમાં પણ સભ્ય ગણાતા સમાજમાં દેહજપ્રથાનું દૂષણ હજી પણ જાેવા મળી રહ્યું છે. અત્યારે સુખીસંપન્ન ઘરમાં પણ...

નવી દિલ્હીઃ નવા દશકમાં સંસદના પહેલું બજેટ સત્ર શુક્રવારે શરૂ થયું. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી સત્રની કાર્યવાહીની શરૂઆત...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટની અવમાનના કરવાના મામલામાં કોમેડિયન કુણાલ કામરાએ માફી માંગવાનો ઈનકાર કરી દીધો છે. કુણાલ કામરાએ પોતાના સોગંદનામામાં કહ્યુ...

નવી દિલ્હી, ખેડૂત નેતા રાકેશ ટીકૈતના મોટાભાઇ નરેશ ટીકૈતે કહ્યું હતું કે મારા નાનાભાઇના આંસુ વ્યર્થ નહીં જાય. અમે ખેડૂત...

શહેરમાં ચકચારીત અપહરણ કેસ મામલો પકડાયેલા ચાર આરોપી પૈકી બે પાસે રિવોલ્વર મળી  સુરત,  શહેરના ભટાર રોડ પર જીમમાં જતા...

અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ વાહન હંકારતા નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતા જીવ ગુમાવવો પડી રહ્યો...

નવી દિલ્હી, છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીની સરહદો ઉપર દેખાવો કરી રહેલાં ખેડૂતોનાં કારણે સ્થાનિક નાગરીકો ભારે મુશ્કેલીમાં મુકાયાં છે અને...

એક ગુરુ અને શિષ્ય પ્રત્યક્ષ જ્ઞાન મેળવવા ફરવા નીકળ્યા. ગુરુએ શિષ્યને કહયું, આજે મારી સાથે જ રહેવાનું છે.’ સવારના પહોરથી...

અમદાવાદ: રાજ્યમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કિસ્સાઓ છાસવારે સામે આવી રહ્યા છે. ત્યારે સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં વ્યાજખોરોના ત્રાસની વધુ એક...

સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં રહતી એક કિશોરીને પેટમાં દુખતા હોસ્પિટલ લઇ જતા આ કિશોરી ગર્ભવતી હોવાનું સામે આવ્યુ જાેકે આ...

અમદાવાદ: પોષી પૂનમનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. કરોડો ભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી મુકામે માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી...

ગણતંત્ર દિવસે દેશના હ્ય્દય સમાન લાલ કિલ્લામાં કરાયેલી તોડફોડથી દેશભરના નાગરિકોના માથા શરમથી ઝુકી ગયા ખેડુતોની ટ્રેકટર રેલીમાં જાેડાઈ તોફાની...

નમ્રતા માનવ સ્વભાવનું એક અલંકાર ગણાય છે. અનેક ગુણોયુક્ત એવી નમ્રતા વ્યવહારમાં રાખનાર વ્યક્તિને લોકો માનની નજરે જાેતાં હોય છે....

આતંકવાદ, ઊગ્રવાદ, વિદ્રોહ કે રાષ્ટ્રદોહ જેવાં ક્ષેત્રોમાં વિશિષ્ટ કાર્ય માટે પદક એનાયત થયા અમદાવાદ, તાજેતરમાં ગુજરાત પોલીસનાં બે અધિકારીઓનું “અસાધારણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.