Western Times News

Gujarati News

Search Results for: કોવિડ-૧૯

નવીદિલ્હી, કોરોના વાયરસના નવા વેરિેન્ટ ઓમિક્રોનના કારણે દુનિયા એકવાર ફરીથી દહેશતમાં છે. આ બધા વચ્ચે બ્રિટનમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો...

નવીદિલ્હી, દેશમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે ૧૩ લોકોમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનની પુષ્ટિ થઈ હતી. તેમાંથી...

સુરત, નવસારીમાં માર્ગ અકસ્માતે ૪૩ વર્ષીય અસ્તિકા પટેલનું જીવન છીનવી લીધું હતું, પરંતુ તેમના મૃત્યુ બાદ તેઓ સાત લોકોના જીવનમાં...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સ (IATO) ના 36 મા સંમેલનનું આવતીકાલે ઉદ્દઘાટન કરશે કોવિડ-19 પછી સૌથી વધુ અસરગ્રસ્ત પ્રવાસન ક્ષેત્રને રિકવરીના માર્ગે લઇ જઇને તેનો વિકાસ કરવામાં IATO નું આ સંમેલન મદદરૂપ બનશે: શ્રી હરિત શુક્લા, પ્રવાસન...

મુંબઈ, કરીના કપૂર ખાનનો સોમવારે કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીએમસીએ જણાવ્યું હતું કે, એક્ટ્રેસે પ્રોટોકોલનો ભંગ કર્યો હતો અને...

ઓસ્લો, ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સોમવારે પહેલુ મોત...

જાેહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકાની પોલીસ એજન્સીઓ કોવિડ-૧૯ના ટોચના રિસર્ચર્સને મળલી ધમકીઓની તપાસ કરી રહી છે. તેમાં એ ટીમ પણ સામેલ છે,...

નવીદિલ્હી, વૈશ્વિક કોરોનાવાયરસ કેસ વધીને ૨૭ કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં કુલ ૫૩ લાખ લોકોનાં મોત...

નવીદિલ્લી, કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના સંક્રમણના પ્રસાર વચ્ચે દેશમાં વેક્સીનનો ત્રીજાે ડોઝ(બૂસ્ટર ડોઝ)ની માંગ કરવામાં આવી રહી છે. સૂત્રોના...

જામનગર, જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટના વધુ બે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં ઝિમ્બાવવેથી આવેલા વૃદ્ધમાં કોરોના વાયરસના...

અમદાવાદ, જ્યારે કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ સાથે સંબંધિત જોખમ તોળાઈ રહ્યું છે, ત્યારે ડૉક્ટર્સનો અભિપ્રાય છે કે, અત્યારે સરકારે મહામારીની ત્રીજી...

મુંબઈ, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર થોડાક મહિના પહેલા રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સની શરૂઆત કરવામાં આવી હતી. આ રેસ્ટોરન્ટને...

વોશિંગ્ટન, યુએસ ફેડરલ આરોગ્ય અધિકારીઓએ એક એવી દવાને મંજૂરી આપી છે જે ગંભીર આરોગ્ય સમસ્યાઓ અથવા એલર્જી ધરાવતા લોકો માટે,...

પાંચ તળાવના ડેવલપમેન્ટ થશે: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના ગ્રાન્ટમાંથી કોવિડ-૧૯ માટે રૂા.૪૮ કરોડની ફાળવણી (દેવેન્દ્ર શાહ ) અમદાવાદ, રાજયની આઠ મહાનગર...

કોવિડ-19ને કારણે થતી શ્વસન સમસ્યાઓ વચ્ચે ગુજરાતમાં જોખમ ઘટાડવા માટે મચ્છર ભગાડતી ગેરકાયદેસર અગરબત્તીનો ઉપયોગ બંધ કરવા હોમ ઇન્સેક્ટ કંટ્રોલ...

નવીદિલ્હી, ભારતમાં આ સમયે કોરોના વાયરસની સ્થિતિ બહુ ચિંતાજનક નથી, જાે કે ઓમિક્રોન વાયરસનાં નવા વેરિઅન્ટનાં વધતા કેસ પરિસ્થિતિને વધુ...

મુંબઇ, કેન્દ્રીય બેંક આરબીઆઇની દ્વિમાસિક નાણાકીય નીતિ આજે જાહેર કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ગવર્નર શક્તિકાંત...

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને 04 ડિસેમ્બર 2021ના રોજ 248 દિવસમાં 500.00 કરોડ રૂપિયાની પેસેન્જર આવકનો નોંધપાત્ર માઇલસ્ટોનને પાર કરીને રેકોર્ડ...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટે સામાન્ય લોકોમાં ડર પેદા કર્યો છે. તે જ સમયે, દેશની શાળાઓ અને કોલેજાેમાં કોરોના...

વોશિંગ્ટન, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન અંગે દુનિયાભરમાં દહેશતનો માહોલ છે. તમામ દેશો નવા નવા પ્રતિબંધો લગાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ઉડાણો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.