Western Times News

Gujarati News

લખીમપુર ખીરી, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રાની ગાડીથી કચડીને થયેલા ખેડૂતોના મોત...

રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી ભારત સરકારના માનનીય રેલ, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને  ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ રાજસ્થાન અને ગુજરાતમાં રેલવે ટ્રેક...

બાદમાં ઝુકરબર્ગ ખુદે પ્લેટફોર્મ પર રુબરુ મળીને યુઝર્સની માફી માંગી લીધી હતી. કેલિફોર્નિયા: દુનિયાભરમાં સૌથી વધુ યુઝર્સ ધરાવતા સોશ્યલ મીડીયા...

રાજકોટ,  સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણીના પરિણામ જાહેર થતા ઓખા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે. તો રાજકોટ જિલ્લાના જસદણની સાણથલી,...

કોલેજ - હોસ્પિટલ સીલ ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની પ્રાદેશિક કચેરી દ્વારા પેટલાદ નગરપાલિકાને તા.૩૦ સપ્ટેમ્બરના રોજ એક પત્ર પાઠવવામાં...

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડમાં ભાજપ દ્વારા મંત્રી જીતુ ચૌધરીની અધ્યક્ષતામાં જન આશીવાર્દ યાત્રા કાઢવામાં આવી, આદિવાસી નૃત્ય સાથે લોકોએ યાત્રાનું સ્વાગત...

તંત્ર દ્વારા ફ્લોટિંગ રેસ્ટોરાં કમ ક્રૂઝ તરતી મૂકવાનાં ચક્રો ત્રીજી વખત ગતિમાન કરાયાં સરદારબ્રિજથી ગાંધીબ્રિજ વચ્ચેનો રૂટ ફ્લોટિંગ રેસ્ટોરાં માટે...

અન્ય કોર્પોરેશનની જેમ અમદાવાદમાં વેક્સિન લીધા વગરના ખેલૈયાઓ પર પ્રતિબંધ મૂકવા માગણી ઊઠી અમદાવાદ, શહેરમાં કોરોનાની સેકન્ડ વેવનો પ્રકોપ મ્યુનિ....

હાર્ટ એટેકના નિદાન માટેની અત્યારની પદ્ધતિઓમાં ઘણો સમય લાગે છે- નિષ્ણાંતોની ટીમે એવું સસ્તું સેન્સર વિકસાવ્યું છે જેની મદદથી ૩૦...

‘જળહાટ જન અભિયાન’ ના પ્રારંભીક તબકકામાં હોટેલમાં ભોજન લેતા ગ્રાહકોને અડધો ગ્લાસ પાણી આપવામાં આવશે. ઈન્દોર, લોકોમાં પાણીની બચત અંગે...

ચીનમાં હાલના દિવસોમાં વીજળીની કટોકટી ચાલી રહી છે. ઘણા ઉધોગોની વીજળી કાપી નાખવામાં આવી રહી છે- ભારતમાં વીજળીનું ઉત્પાદન લગભગ...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.અત્રે પાણિની પ્રજ્ઞા પરબ શાળા ખાતે સામાજિક...

વિજાપુર, વિજાપુરમાં ખત્રીકુવા જુનીકોર્ટના જવાના માર્ગે ગટરોનું ગંદુ પાણી ઉભરાઈને બહાર આવતા લોકોમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો છે. જેને લઈને જુનીકોર્ટના...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લા કોંગ્રેસ કિસાન સમિતિ દ્વારા જીલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિના પગલે થયેલ નુકસાન અને યુ.પીના લખીમ્પરખીરી રાજ્યના...

મહીસાગર જિલ્લાના લુણાવાડાના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટનો હુકમ લુણાવાડા, મહીસાગર જીલ્લાના ચાર તાલુકાઓમાં મનરેગાના પૂર્ણ થયેલ કામો રીઓપન કરી ગેરકાયદેસર રીતે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.