Western Times News

Gujarati News

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે ગૌતમ ગંભીર ફાઉન્ડેશન દ્વારા ફાઇલ કરવામાં આવેલી પિટિશન મામલે કોઈ દખલગીરી કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો....

નવીદિલ્હી: અમેરિકી વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કેનની ભારત મુલાકાત પહેલાં જ બાઇડેન વહીવટીતંત્રે નવી દિલ્હીને રાજી કરતાં સ્પષ્ટતા કરી છે કે ભારત...

ગાંધીનગર: છેલ્લા કેટલાક સમયથી સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ છે કે ટૂંક સમયમાં જ સરકારના જુદા જુદા બોર્ડ નિગમોમાં રાજકીય નિમણૂકો...

લખનૌ: પૂર્વ નિવૃત આઇપીએસ અમિતાભ ઠાકુરે યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે.તેમણે પોતાના ટ્‌વીટ દ્વારા મુખ્યમંત્રી યોગી પર અનેક ગંભીર...

હિંમતનગર: અરવલ્લી જિલ્લામા છેલ્લા કેટલાક સમયથી ધંધાર્થીઓ મંદી ના મારથી પીડાઈ રહ્યા છે ત્યારે કન્સ્ટ્રકશન ના વ્યવસાય કરતા એક યુવકને...

હૈદરાબાદ: ભારતમાં પહેલીવાર લોકસભાના સીટીંગ સાંસદની ચૂંટણીમાં મતદારોને મત આપવા માટે લાંચ ઓફર કરવાના આરોપસર દોષિત ઠેરવી સજા કરાઇ છે....

જાકાર્તા: કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ ઈન્ડોનેશિયામાં બાળકો માટે 'કાળ' બનીને આવ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના મહામારીથી ઘણા બાળકોના મોત...

વેરાવળ: ઉના નજીક આવેલ વેરાવળ રોડ ઉપર સીલોજ ગામની નજીકમાં બાયપાસના ઠીકરીયા ખારાના વિશાળ ઊંડા વિશાળ તળાવમાં રબારી સમાજના ગોવાળ...

મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે સરકારી કચેરીઓના કર્મચારીઓ-અધિકારીઓના મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે પોતાના આદેશમાં જણાવ્યું છે કે જાે કોઇને...

લખનૌ: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના ગોપામઉથી બીજેપી ધારાસભ્ય શ્યામ પ્રકાશે એકવાર ફરી સોશિયલ મીડિયા પર એક કમેન્ટ કરીને પોતાની જ...

અંબાજી: પીએમઓમાં વડાપ્રધાનની સલાહકાર સમિતિમાંથી આવ્યા હોવાની ઓળખ આપી છ શખ્સોએ યાત્રાધામ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં દર્શન કર્યા હોવાની ફરિયાદ ટેમ્પલ...

નવીદિલ્હી: રેલ્વે મંત્રાલય દ્વારા મહત્વના પ્રોજેક્ટ પાર પાડવામાં થઈ રહેલા વિલંબથી અકળાયેલા મોદીએ રીવ્યુ મીટિંગમાં અધિકારીઓને તતડાવી નાંખ્યા હોવાના અહેવાલ...

નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરિઝનો ચાર ઓગસ્ટથી પ્રારંભ થવાનો છે અને તે પહેલા ભારતીય ટીમમાં મહત્વના ફેરફારો...

હરિદ્વાર: કોરોના વાયરસ મહામારીના કારણે આ વખતે પણ કાવડ યાત્રા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉત્તરાખંડ સરકારે કાવડિયાઓના પ્રવેશ પર...

નવીદિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર અત્યાર સુધી ખુબ હંગામેદાર રગ્યું છે સત્રના પહેલા અઠવાડીયમાં લોકસભા અને રાજયસભા બંન્ને ગૃહોમાં એક દિવસ...

બેગ્લુરૂ: કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આજે તેમણે રાજ્યપાલને મળીને રાજીનામું સુપરત કર્યું...

રોગચાળા પછીના વિશ્વમાં ઇષ્ટતમ આરોગ્ય પ્રાપ્ત કરવા માટે તેને વટાવી જવાની ભારતીયોએ જરૂરિયાત છે તેવા પડકારો પર નિષ્ણાતોએ ચર્ચા કરી...

નવીદિલ્હી: દેશનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ, આગામી ૨૪ કલાકમાં ઉત્તરાખંડનાં...

લખનૌ: સંક્રમણને કારણે સંજય ગાંધી સ્નાતકોત્તર આયુર્વિજ્ઞાન સંસ્થાન લખનૌ (એસજીપીજીઆઇ)માં દાખલ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની સ્થિતિ પૂર્વવત છે અને તેમને...

નવીદિલ્હી: સ્વતંત્રતા દિવસના આયોજનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સુરક્ષા એજન્સીઓને અમુક દિશા નિર્દેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયની એસઓપીમાં કહેવામાં આવ્યુ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.