Western Times News

Gujarati News

એડવાન્સ રુલિંગ ઓથોરીટીએ કરેલી સ્પષ્ટતા-સામાન્ય રીતે આઈસ્કીમના વેચાણ સાથે કોઈ વસ્તુ  ફ્રીમાં આપવામાં આવે છે. અમદાવાદ, તહેવારોમાં વેપારીઓ વેચાણ વધારવા...

અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને આરામ કરવા માટે ડોમેસ્ટીક એરપોર્ટ ટર્મીનલ બહારના ભાગમાં કિલપિંગ પોડ હોટેલ તૈયાર કરવામા આવી રહી...

એક પૂર્વ એઆરટીઓ અને ટ્રાન્સપોર્ટ કંપની વચ્ચે વિવાદ પછી વાહનવ્યવહાર કચેરીની કાર્યવાહી અમદાવાદ, ટ્રાન્સપોર્ટ કંપનીના વિવાદમાં વાહનવ્યવહાર કમીશ્નર કચેરીએ રાજયના...

મોબાઈલમાં ક્રિકેટ મેચની આઈડી લઈને ફરનાર ખેલીઓ-બુકીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી તેમની પાસેથી લાખો રૂપિયાની વસુલાત કરવામાં આવે છે અમદાવાદ, આઈપીએલની...

ઓકટોબર મહિનામાં પ૪.૬ લાખ ભારતીયોએ નોકરી ગુમાવીઃ CMIE નવીદિલ્હી, માત્ર ઓકટોબર મહિનામાં સંગઠીત અને બિનસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા ઓછામાં ઓછા...

સંરક્ષણ મંત્રાલયે રૂા.૭,૯૬પ કરોડના શસ્ત્રો અને લશ્કરી સાધનોની ખરીદીને મંજૂરી આપી નવીદિલ્હી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે રૂા.૭,૯૬પ કરોડના શસ્ત્રો અને મીલીટરી...

નવી દિલ્હી, બિહારની કુશેશ્વરસ્થાન અને તારાપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ગઠબંધન સહયોગી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)...

નવી દિલ્હી, ભારતના ગૃહમંત્રીએ મંગળવારે સાંજે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)ના જવાનો અને તેમના પરિવારજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક હેલ્થકેર...

નવીદિલ્હી, દેશનું 'હાર્ટ' એટલે કે દિલ્હીની હવાની ગુણવત્તા ફરી એકવાર ખરાબ થઈ ગઈ છે. મંગળવારના રોજ દિલ્હીની હવાની ગુણવત્તા પહેલીવાર...

નવીદિલ્હી, રોમ, વેટિકન સિટી અને ગ્લાસગોની મુલાકાત પૂર્ણ કરીને પીએમ મોદી સ્વદેશ પરત ફર્યા છે. મોદીએ સીઓપી-૨૬માં ઘણી દ્વિપક્ષીય બેઠકો...

તપાસમાં તેની સાળીનાં ખાતામાં પણ રૂપિયા આવ્યાંનું ખુલ્યું (પ્રતિનિધિ)અમદાવાદ, ગાંધીધામ ખાતે આવેલાં બીએસએફનાં હેડક્વાર્ટરમાંથી જાસુસીનાં આરોપસર બીએસએફનાં કોન્સ્ટેબલને એટીએસએ ઝડપી...

નવી દિલ્હી, જી૨૦ શિખર સંમેલન અને કોપ૨૬માં સહભાગી બનીને સ્વદેશ પરત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ ઓછા વેક્સિનેશનવાળા...

નવી દિલ્હી, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોનાની બીજી લહેર દરમિયાન થયેલા લોકોના મોતને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યુ...

પંડિત દિનદયાળ કલીનીકમાં રાત્રે ૯ વાગ્યા સુધી વિનામુલ્યે સારવારની સુવિધા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરીકોની આરોગ્ય સુખાકારી માટે...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરણા બાદ ૧૯૩૧ની સાલમાં કાર્યરત થયેલ શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનો મુખ્ય હેતુ...

નવી દિલ્હી, કોરોના બાદ હવે ડેન્ગ્યૂનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. કેટલાક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. પરિસ્થિતિ એ છે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.