Western Times News

Gujarati News

અમદાવાદ, શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે કોરોનામાંથી સાજા થયેલા લોકો તેના સૌથી વધુ શિકાર બની રહ્યા છે. ડૉક્ટર્સનું માનીએ...

પોલીસને સુસાઈડ નોટ મળી આવીઃ પ્રોફેસર કિડનીના જ્યારે તેમની પત્ની કેન્સર રોગથી પીડાતા હતા અમદાવાદ, શહેરનાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં ગુજરાત...

(હિ.મી.એ),લખનૌ,તા.૨૩ એઆઇએમઆઇએમ અધ્યક્ષ અસદુદ્દી ઓવૈસીને રાકેશ ટિકેતના ચાચા જાનવાળા નિવેદનને લઇ પલટવાર કર્યો છે ઓવૈસીએ ખુદને ગરીબોના અબ્બા બતાવ્યા છે.યુપીમાં...

વૉશિંગ્ટન, અમેરિકાએ તાજેતરમાં જ હિંદ-પ્રશાંતની સુરક્ષા માટે ઓસ્ટ્રેલિયા તથા બ્રિટનની સાથે મળીને બનાવેલા ત્રિપક્ષીય ગઠબંધન (ઑક્સ) માં ભારત અથવા જાપાનને...

બીજિંગ, સમગ્ર દુનિયાને પોતાની ચપેટમાં લેનારા કોરોના સંક્રમણનો ફેલાવો ચામાચિડીયાથી થયો. આ માટે તેમને જ જવાબદાર માનવામાં આવે છે. એવુ...

નવી દિલ્હી, વિશ્વની સૌથી નામાંકિત ગણાતી હાર્વર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ તરીકે એક ભારતીય વિદ્યાર્થીની વરણી થઈ છે. ભારતીય વિદ્યાર્થીઓ...

વોશિંગ્ટન, બિઝનેસ સોફ્ટવેર ફર્મ ફ્રેશવર્કસ ઇન્કએ બુધવારે અમેરિકન એક્સચેન્જ નાસ્ડેક પર ધમાકા સાથે એન્ટ્રી કરી હતી. આ સાથે કંપનીએ તેના...

સાંજે મોબાઈલ નેટવર્ક બંધ થયા બાદ બીજે દિવસે સવારે રૂપિયા ઊપડી ગયાનાં મેસેજ આવ્યા (પ્રતિનિધિ)અમદાવાદ, હાલનાં સમયમાં ટેકનોલોજી વધવાની સાથે...

પાટણ, સાંતલપુર તાલુકાના ગરામડી પાટિયાં નજીક બુધવારે રાત્રીના અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન ગાંધીધામ તરફથી કોલસી ભરીને રાજસ્થાન તરફ જઈ રહેલ...

વોશિંગ્ટન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકી પ્રવાસ વચ્ચે યુએસ પ્રેસિડેન્ટે કોરોના રસી પર મોટું નિવેદન આપ્યું છે. જાે બાઈડેને કહ્યું કે...

અયોધ્યા, અયોધ્યામાં આ વખતે દિવાળી બહુ ખાસ થવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ વખતે અયોધ્યામા દિવાલીને વધું...

પાટણ, પાટણના સાંતલપુરમાં અંધશ્રદ્ધા અને ફુરતાનો કિસ્સો સામે આવ્યો છે. વિકાસશીલ ગુજરાતમાં હજી પણ લોકો કેવા વહેમમાં જીવે છે તેનો...

ચંડીગઢ, પંજાબ પોલીસ તરનતારન જિલ્લામાંથી ત્રણ આંતરવાદીઓને હથિયારો અને વિસ્ફોટરો સાથ ઝડપી પાડ્યાં છે.ત્રણેય આંતકવાદીઓ મોટી ઘટનાને અંજામ આપીને પંજાબને...

પાલડી વોર્ડમાં સૌથી વધુ ૨૯૬ ટકા જ્યારે વસ્ત્રાલ વોર્ડમાં સૌથી ઓછું ૩૩ ટકા વેક્સીનેશન (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસનાં કારણે લાખો લોકો પીડાયા છે જ્યારે હજારો પરિવાર એવા છે જેમના પરિજનોએ કોરોના વાયરસનાં કારણે જીવ...

બેંગ્લુરૂ, બેંગ્લુરૂમાં એક ફટાકડાના સ્ટોરમાં આગ લાગવાથી બે લોકોના મોત નિપજયાં છે અને ત્રણ અન્યને ઇજા પહોંચી છે.આ ઘટના ન્યુ...

નવીદિલ્હી, પેગાસસ જાસુસી મામલાની સુનાવણી કરી રહેલ સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે.કેસની સુનાવણી કરતા મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમન્નાએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.