દાહોદ: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખરોડ ગામના સગીર પ્રેમી અને પ્રેમિકાએ ઝાડ પર એકસાથે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં સમગ્ર...
વડોદરા: વડોદરા શહેરમાં હાર્ટ એટેકની એક હચમચાવી નાખતી ઘટના ઘટી હતી. શહેરમાં વલસાડના બિલ્ડરનું હાર્ટ એટેકથી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતાં...
સુરત: સુરતમાં કોરોનાવાયરસના કારણે ઉદભવેલી સ્થિતિના કારણે આપઘાતની અનેક ઘટનાઓ સામે આવી છે તેવામાં હવે સુરતના સચિન વિસ્તારમાં આપઘાતની એક...
આણંદ: પેટલાદમાં એક યુવકે સુસાઇડ નોટ લખીને બુધવારે રાત્રે આપઘાત કરી લીધો હતો. યુવકની પત્નીએ પણ પાંચ દિવસ પહેલા આપઘાતકર્યો...
અમદાવાદ: શહેર ધીરે ધીરે અપરાધીઓનું એપી સેન્ટર બની રહ્યું છે. જેનું તાજુ ઉદાહરણ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હાજીબીબીના ટેકરા પાસે એક...
અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ મામલે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે...
વડોદરા: મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે લાવવામાં આવેલા ડ્રાઇવરો, મજૂરોને નક્કી કર્યા મુજબનો કોન્ટ્રાક્ટર દ્વારા પગાર...
અમદાવાદ: શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સ્કૂલો ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. તે મુજબ સ્કૂલો ખુલી ગઈ છે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં જઈને...
અમદાવાદ: કોરોનાના કપરા સમયને કેટલાક રૂપિયાના લાલચું લોકોએ જાણે કે રૂપિયા કમાવવાની ઉત્તમ તક સમજી બેઠા હોય તેમ લાગી રહ્યું...
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો...
ભોપાલ: મધ્ય પ્રદેશના ભોપાલથી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર એક વાર ફરી વિવાદમાં સપડાઈ છે. વિવાદોથી ઘેરાઈ રહેવાની તેમને આદત છે....
નવીદિલ્હી: મેસેજિંગ સર્વિસ કંપની વોટ્સએપએ આ વર્ષે ૧૫ મેથી ૧૫ જૂન દરમિયાન ૨૦ લાખ ભારતીય ખાતાઓ પર પ્રતિબંધ મુક્યો છે....
લખનૌ: ખુબ સમયથી સરકારને ફકત સલાહ આપનાર બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ભાજપ પર આક્રમણ વલણ અપનાવ્યું છે.માયાવતીએ કહ્યું છે...
નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોમાંથી એકમાં પેટા-ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ ૯...
બેંગ્લુરૂ: ઉત્તરાખંડ બાદ હવે કર્ણાટકમાં પણ પરિવર્તનની અટકળો શરૂ થઈ ગઈ છે. યેદિયુરપ્પા મંત્રીમંડળમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. સંભવિત...
પટણા: બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રીય જનતા દળ (રાડદ)ના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે મુખ્યમંત્રી બનાવી દેવાથી બિહારની સમસ્યાઓ...
નવીદિલ્હી: પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ વચ્ચે રાજ્યના પૂર્વ મંત્રી નવજાેત સિંહ સિદ્ધુએ શુક્રવારે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી...
નવીદિલ્હી: કોરોનાની ત્રીજી લહેરના કારણે ઉત્તરાખંડ અને ઓડિશા સરકારે કાંવડ યાત્રા પર રોક લગાવી દીધી છે. પણ ઉત્તર પ્રદેશમાં કાંવડયાત્રાને...
કાબુલ: અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરી દેવામાં આવી છે. દાનિશ ન્યૂઝ એજન્સી રોયટર્સ માટે કામ કરતા હતા. થોડાક...
ઇમ્ફાલ: દેશમાં કોરોનાનો નવો ડેલ્ટા વેરિયન્ટ ફરી આતંક મચાવી રહ્યો છે. આ બધા વચ્ચે મણિપુરમાં ઘણા બધા કેસો સામે આવ્યા...
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે તેમના રાજ્યોમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી. આ દરમિયાન વડાપ્રધાને...
નવીદિલ્હી: પશ્ચિમી યુરોપના અનેક દેશો ભારે પૂરનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદ અને પૂરને કારણે જર્મનીમાં અત્યારસુધીમાં ૫૯ અને...
એન્ટીગુઆ: ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી ડોમિકનિકામાં જામીન મળ્યા બાદ એન્ટીગુઆ પહોંચી ગયો છે. એન્ટીગુઆ પહોંચ્યા બાદ મેહુલ ચોક્સીએ ભારતીય...
ગાંધીનગર કેપિટલથી વારાણસી જંકશન ટ્રેન અમદાવાદ આવી પહોંચતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્વાગત કર્યું રેલ્વેના વિકાસ સાથે રાષ્ટ્રનો...
નવીદિલ્હી: સરકારે સંસદના ચોમાસુ સત્રમાં રજુ કરવા માટે ૧૭ નવા વિધેયકોને યાદીબધ્ધ કર્યા છે. ચોમાસુ સત્ર ૧૯ જુલાઇથી શરૂ થઇ...