Western Times News

Gujarati News

નવીદિલ્હી: દેશમાં કોરોનાની ગતિ ભલે ધીમી પડી ગઇ હોય પરંતુ મોંઘવારીની ગતિને બ્રેક હજુ પણ લાગી નથી. લગભગ રોજ પેટ્રોલ...

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર તાજેતરમાં અમદાવાદ ડીવીઝન સ્પોર્ટસ એસોસિએશન (એડીએસએ) દ્વારા "ડીઆરએમ ચેમ્પિયનશીપ" નો ઇનામ વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં...

નવીદિલ્હી: કોંગ્રેસ પાર્ટીમાં ફરી એકવાર મોટો બદલાવ આવે તેવી સંભાવના નજર આવી રહી છે, સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, કોંગ્રેસ...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશ સરકાર પછી હવે કેન્દ્ર સરકારે પણ વસ્તી નિયંત્રણ બિલ લાવવાની કવાયત શરૂ કરી દીધી છે. એવું માનવામાં...

જાૈનપુર: ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના જલાલપુર વિસ્તારના અન્ડર કન્સ્ટ્રક્શન હાઈવે પર થયેલી સડક દુર્ઘટનામાં ૫ લોકોના મોત થયા છે. મકરા...

નવીદિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટર અને ૧૯૮૩ વિશ્વ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકેલા યશપાલ શર્માનું નિધન થયું છે. આજે સવારે હાર્ટ...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટમાં આ ફેરફાર પછી હવે કેબિનેટ સમિતિમાં પણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. યુવા નેતાઓ કે...

નવીદિલ્હી: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ એલાન કર્યુ છે કે લોકો સુધી સંસદ સાથે જાેડાયેલી જાણકારી પહોંચાડવા માટે એપ બનાવવામાં આવી...

નવીદિલ્હી: ભારતીય મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ સોમવારે કોવિડ -૧૯ પ્રોટોકોલનું પાલન કરવામાં લોકોની અને સરકારની શિથિલતા અને મોટી સંખ્યામાં લોકોના...

વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ જુલાઈએ પોતાના સંસદીય વિસ્તારમાં વારાણસીનો પ્રવાસ કરશે.પીએમ યુપીના પ્રવાસ દરમિયાન તે અલગ અલગ ૪૦૦ કરોડના...

નવીદિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શત્રુધ્ન સિંન્હા ટુંક સમયમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસીમાં સામેલ થઇ શકે છે. સિન્હાના...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ધીમી પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ...

પટણા: ઉત્તર બિહારના સમસ્તીપુર, મોતીહારી, મધુબની અને બેટિયાહમાં સોમવારે ડૂબી જવાને કારણે ૧૫ લોકોનાં મોત નીપજ્યાં. સૌથી પીડાદાયક અકસ્માત સમસ્તીપુરના...

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના માનનીય સાંસદ શ્રી અમિત શાહના હસ્તે નવનિર્મિત...

મોરબી જિલ્લામાં ૦૭ પરીક્ષા કેન્દ્રોની ૨૮ બિલ્ડીંગમાં કુલ ૬૧૦૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે માહિતી બ્યુરો, મોરબી,  આગામી તા.૧૫ મી જુલાઇ, ૨૦૨૧ થી...

અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં 'કલા-સંગમ 2021' આયોજીત થયો. કલા-સંગમ અંતર્ગત સંસ્થાના 33 સ્ટુડન્ટ્સ દ્વારા સીંગીંગ, ડાન્સિંગ, નૃત્ય, પેઇન્ટિંગ, સ્પોર્ટ્સ, ગેમીંગ, પઝલ સોલ્વીંગ,ફોટોગ્રાફી જેવી વિવિધ આર્ટસનું અદભૂત...

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં કંપનીને પ્રશસ્તિપત્ર એનાયત થયું નવી દિલ્હી વેદાંતા ગ્રૂપ ભારતનું ધાતુઓ,...

અમદાવાદ: ગુજરાત કોગ્રેસના પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ તેમના પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ પાઠવી છે. તેમણે પત્ની સામે નોટિસ મોકલીને કહ્યું...

મુંબઈ: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટેલિવુડના પોપ્યુલર કપલ પૈકીના એક છે. ૮ જુલાઈએ વિવેક અને દિવ્યાંકાના લગ્નને પાંચ વર્ષ...

મુંબઈ,: સાત જુલાઈ, ૨૦૨૦ના રોજ બોલિવૂડના દિગ્ગજ એક્ટર દિલીપ કુમારનું નિધન થઈ ગયું, અને તે જ દિવસે નસીરુદ્દીન શાહને હોસ્પિટલમાંથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.