Western Times News

Gujarati News

મુંબઇ: મુંબઈના અલ્ટામાઉંટ રોડ પર આવેલ પૃથ્વી એપાર્ટમેન્ટ્‌સના મકાનને સીલ કરી દેવામાં આવ્યું છે. બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીનું ઘર આ...

(પ્રતિનિધી)ભરૂચ, ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે રહેતા મીનાક્ષીબેન પ્રદીપભાઈ માછી ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મીનાક્ષીબેન નો ૯ વર્ષીય પુત્ર...

ચેન્નાઇ: સુપરસ્ટાર રજનીકાંતે રજની મક્કલ મંદ્રમના પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તે પછી તેમણે ક્યારેય રાજકારણમાં ન પ્રવેશવાનો ર્નિણય...

નવીદિલ્હી: મોદી કેબિનેટમાંથી હટાવવામાં આવેલા રવિશંકર પ્રસાદને તામિલનાડુના રાજ્યપાલ બનાવવાની અટકળો છે. સ્થાનિક મીડિયાએ માહિતી આપી છે કે રવિશંકર પ્રસાદને...

નવીદિલ્હી: દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં એક મહિલાએ તેના ૧૧ મહિનાના બાળકનું ગળુ દબાવીને હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી...

લખનૌ: લખનૌમાં અલ કાયદા સાથે જાેડાયેલા બે આતંકવાદીઓને પકડવાથી હંગામો થયો છે. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પત્રકાર પરિષદમાં...

નવીદિલ્હી: કોરોના ત્રીજા તરંગને ધ્યાનમાં રાખીને, સરકાર ટૂંક સમયમાં જ સ્તનપાન કરાવતી માતાઓ અને સગર્ભા સ્ત્રીઓ તેમજ બાળકોને રસી આપવાની...

(તસ્વીર ઃ દેવાંગી , પેટલાદ) (પ્રતિનિધી) પેટલાદ, પેટલાદમાં સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરેથી આજરોજ ૯પમી રથયાત્રાનું બપોરે બે કલાકે પ્રસ્થાન થયું હતુ....

અમદાવાદ: સોમવારે રથયાત્રા પહેલા શહેરમાં આશરે ૨૩ હજાર જેટલા પોલીસકર્મીઓ તૈનાત હોવા છતાં, શનિવારે માસ્ક નિયમના ઉલ્લંઘનના માત્ર ૮૦૫ કેસ...

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્માએ તારીખ ૧૫ મેના દિવસે ઓસ્ટ્રેલિયામાં રહેતા ડૉક્ટર તુષાન ભીંડી સાથે લગ્ન કર્યા હતા. અમારા સહયોગી...

મુંબઈ: બોલીવુડના સૌથી ફિટ એક્ટર અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ રક્ષાબંધનની તૈયારીઓ શરુ કરી દીધી છે. આ ફિલ્મ માટે અક્ષયે...

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂરે ભલે વધારે ફિલ્મો કરી નથી પણ તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. જાન્હવી કપૂર...

ઉજજૈન: મધ્યપ્રદેશમાં પબજી અને ફ્રી ફાયર ગેમની લત એક વિદ્યાર્થીની હત્યાનું કારણ બન્યું છે. ઉજ્જૈનના નાગદાના યુવકે ગેમના ટોપઅપ માટે...

શિમલા: દેશમાં એક તરફ ચોમાસાની લોકો આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ હિમાચલ પ્રદેશમાં આવેલા ધર્મશાળામાં એટલો ભારે...

કાઠમંડૂ: નેપાળમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે નેપાળી સુપ્રિમ કોર્ટએ મહત્વનો આદેશ રજૂ કર્યો છે. નેપાળી સુપ્રિમ કોર્ટએ આદેશ આપ્યો...

નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે ભારે અસરો પાડી સ્થિતિ એ રહી કે એપ્રિલ મે સુધી તો કોરોનાના કેસ દરરોજ...

લખનૌ: કોરોના વાયરસ મહામારીના પ્રબંધનને લઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના સાંસદ ક્રૈગ કેલીએ પોતાના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.