નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના પરિણામ સ્વરુપે રેલવે દ્વારા પણ સાવચેતીરુપે ૨૩ ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ૨૩...
Search Results for: રાજ્યસભા
રાજ્યસભા ચૂંટણીને લઇ જયપુરમાં ગયેલા ધારાસભ્યોની ગેરહાજરીથી બજેટ સત્ર માટે કામગીરી ગૃહમાં એકતરફી અમદાવાદ, ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુજરાતમાં રાજય સભાની ચૂંટણીને લઈને રાજકીય સોગઠાબાજીનું વાતાવરણ જાવા મળી રહ્યુ છે. કોંગ્રેસ પક્ષના લગભગ પાંચ જેટલા...
નવી દિલ્હી: મધ્યપ્રદેશના રાજકારણમાં જારદાર રાજકીય ગરમી પ્રવર્તી રહી છે. મુખ્યમંત્રી કમલનાથને ફ્લોર ટેસ્ટ કરવા માટેનો આદેશ કરી દેવામાં આવ્યો...
અમદાવાદ: ૨૬મી માર્ચના દિવસે ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકોની પ્રતિષ્ઠિત ચૂંટણી પહેલા કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ આજે રાજીનામા આપી દેતા કોંગ્રેસમાં...
અમદાવાદ: રાજ્યસભાની આગામી ચૂંટણીને પગલે હાલ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ફરી એકવાર કોંગ્રેસ પર કટાક્ષ...
નવીદિલ્હી, કેન્દ્રીય કેબિનેટની આજે શુક્રવારે મળેલી બેઠકમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.સંકટના સમયથી પસાર થઈ રહેલી યસ બેંકના રિસ્ટ્રક્ચરિંગ...
રાજકોટ, રણજી ટ્રોફી ફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમનો પ્રથમ વખત વિજય થયો છે. બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રએ શાનદાર જીત...
અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમી વધી ગઈ છે. આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. રાજ્યસભાની ચાર બેઠકોને લઇને...
નવી દિલ્હી: દિલ્હી રમખાણને લઇને લોકસભામાં જવાબ આપ્યાના એક દિવસ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપ્યો...
અમદાવાદ: આગામી તા.૨૬ માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાનારી છે. જેને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા...
અમદાવાદ: રાજ્યસભાની ગુજરાતની ૪ બેઠકો માટે ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. જેના અનુસંધાનમાં તા. ૬ઠ્ઠી માર્ચથી ફોર્મ...
નવીદિલ્હી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ કાયદા મંત્રી હંસરાજ ભારદ્વાજનું આજે નિધન થઇ ગયું. ૮૨ વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ...
ભોપાલ: મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો હરદીપ સિંહ ડંગ, બિસાહુલાલ સિંહ, અને રઘુરાજ સિંહ કંસાના...
નવી દિલ્હી: ચીન અને દુનિયાના ૮૬ દેશોમાં ભારે આતંક મચાવી રહેલા કોરોના વાયરસનો ખતરો હવે ભારતમાં વધી ગયો છે. બુધવારના...
ભોપાલ: મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળો ધેરાયેલા છે. ડેમેજ કન્ટ્રોલમાં સામેલ રહેલી કોંગ્રેસ પાર્ટીનું કહેવુ છે કે તેમની સરકાર...
નવી દિલ્હી: સંસદના બંને ગૃહોમાં આજે દિલ્હી હિંસાને લઇને ભારે હોબાળો થયો હતો જેથી કામગીરી ખોરવાઈ ગઈ હતી. વિપક્ષ દ્વારા...
નવીદિલ્હી, ત્રણ વર્ષમાં ટ્રેનો, રેલવે પરિસરમાં દુષ્કર્મના ૧૬૫ બનાવ સામે આવ્યા છે. આ દરમિયાન લૂંટના ૪૭૧૮ જ્યારે હત્યાના ૫૪૨ કેસ...
રાજપીપલા:- આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ. એસ.જયશંકર, રાજ્યસભાના સભ્યશ્રી અને ઇન્ડીયા ફાઉન્ડેશનના સ્થાપક સભ્યશ્રી સુરેશ પ્રભુ,...
નવી દિલ્હી, કેન્દ્રીય કેબિનેટે બુધવારે સરોગેસી (રેગ્યુલેશન) બિલ, ૨૦૨૦ને મંજૂરી આપી હતી. જે માતા પિતા ન બની શકતા ભારતીય યુગલો...
નવીદિલ્હી: અમદાવાદ અતિથીના આગમનનો અભૂતપૂર્વ અવસરનું સાક્ષી બનશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહપરિવાર ભારતની મૂલાકાત લેવાના છે. પરંતુ અત્યાર સુધીમાં...
સોળસંડા નકલંગ આશ્રમે તારીખ 23 ને રવિવારના રોજ વ્યસન મુક્તિ, શિક્ષણ, આરોગ્ય અને જીવદયા જેવા ઊંચા ઉદેશ્યને લઈને એક કાર્યક્રમ ...
સોળસંડા નકલંગ આશ્રમે તારીખ 23 ને રવિવારના રોજ વ્યસન મુક્તિ, શિક્ષણ, આરોગ્ય અને જીવદયા જેવા ઊંચા ઉદેશ્યને લઈને એક કાર્યક્રમ ...
નાગરિકતા કાયદાનો દુષપ્રચાર કરનાર લોકો દેશ શક્તિશાળી બને તેવું ઇચ્છતા નથી- ભારત દેશને મજબૂત અને શક્તિશાળી બનાવવા આપણે સૌ ભારતીયો...
નવીદિલ્હી: જમ્મૂ કાશ્મીરથી પાંચ ઓગસ્ટના રોજ કલમ ૩૭૦ દૂર કર્યા બાદ ૩૨ આતંકવાદીઓને ઠાર માર્યા છે અને ૧૦ આતંકવાદીઓને ધરપકડ...