નવીદિલ્હી: ભારતીય તટરક્ષકે કહ્યું કે ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાનના અનુસાર ૨૨ મેના રોજ ઉત્તરી અંડમાન સાગર અને નિકટના પૂર્વ મધ્ય...
પણજી: ગુજરાત સરકારે એક તરફ આંશિક લોકડાઉન લાગુ કરીને તમામ વેપારીઓને બપોરના ત્રણ વાગ્યા સુધી દુકાનો ખોલવા માટે રાહત આપી...
મુંબઇ: મુંબઈમાં શિક્ષા પ્રણાલી અંગે બોમ્બે હાઈકોર્ટ નારાજ થઈ છે. બોમ્બે હાઈકોર્ટે સરકારને ઝાટકતા કહ્યું હતું કે, સરકારે શિક્ષા પ્રણાલીને...
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કરવામાં આવ્યું-સંસ્થા કર્મચારીઓને તકનીકી તાલીમ પ્રદાન કરશે.-જે ઇન્ટર ડીસીપ્લીનરી અને ઇન્ટરેક્ટિવ હશે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી...
મુંબઇ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ તેની સરપ્લસ રકમમાંથી ૯૯,૧૨૨ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને આપવાનો ર્નિણય લીધો છે. ભારતીય રિઝર્વ...
ઋષિકેશ: ચિપકો આંદોલનના પ્રણેતા અને વિશ્વ પ્રસિદ્ધ પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું નિધન થયું છે. તેઓએ ઋષિકેશ સ્થિત એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા....
નવીદિલ્હી: બે મહિલાઓ પર દુષ્કર્મ ગુજારવાના મામલે ૨૦ વર્ષની જેલની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાનાં ચીફ ગુરમીત રામ રહીમને...
ગાઝા: ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની સુરક્ષા કેબિનેટે ગાઝા પટ્ટીમાં ૧૧ દિવસ લાંબી સૈન્ય કાર્યવાહી અટકાવવા એકપક્ષીય યુદ્ધવિરામને મંજૂરી આપી...
નવીદિલ્હી: ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહેલા લાલુ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે લાલુ યાદવની...
તાઉ’તે વાવાઝોડામાં 325 અસરગ્રસ્તોનું નવું રહેઠાણ એટલે “આશ્રય સ્થાન” સેવાભાવી સંસ્થા દ્વારા તમામ અસરગ્રસ્ત શ્રમિકોના જમવાની વ્યવસ્થા કરવામાં આવી :...
ગાઝા: ઈઝરાયેલ અને હમાસ(ઈઝરાયેલ તેને આતંકી સંગઠન માને છે)ની વચ્ચે ૧૨ દિવસ સુધી ચાલેલા યુદ્ધ પછી ગુરુવારે રાતે(ભારતીય સમય મુજબ...
લંડન: ૧૩,૭૦૦ કરોડના પંજાબ નેશનલ બેંકના ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીની જામીન અરજીની સુનાવણીમાં લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે તેની જામીન અરજી...
જિલ્લામાં માત્ર ૭ પશુ મૃત્યુ નોંધાયા - જિલ્લામાં પશુઓના રસીકરણની કામગીરી શરુ કરાઈ ‘તાઉ તે’ વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારોને ધમરોળી...
પણજી: તહલકા મેગેઝિનના પૂર્વ સંપાદક તરુણ તેજપાલને દુષ્કર્મનાં કેસમાં મોટી રાહત મળી છે. ગોવા કોર્ટે તેજપાલને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર...
મુંબઇ: તૌક્તે તોફાન દરમિયાન ડૂબેલા બાર્જ પી- ૩૦૫ના મામલામાં મુંબઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.મુંબઈ પોલીસે ઘટનામાં થયેલા મોતને...
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલાના કોવીડ કેર સેન્ટરમાંથી ૧૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી- પિતા-પુત્રની બેલડીએ કોરોનાને મ્હાત આપી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ...
નવીદિલ્હી: ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર આવતા સપ્તાહે, ૨૪ મેના રોજ અમેરિકાની મુલાકાત લેશે. એસ જયશંકરનો આ પ્રવાસ ચાર દિવસનો...
નવી દિલ્હી: ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઈસીબી) કહ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની બાકીની મેચોના...
વૉશિંગ્ટન: ચીનના વુહાન શહેરથી શરુ થયેલી કોરોના વાયરસ મહામારીએ આખી દુનિયામાં કોહરામ મચાવ્યો છે. દુનિયાભરમાં લાખો લોકોએ આ વાયરસને કારણે...
નવી દિલ્હી: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં ભારત બંનેમાંથી કોઈનો પણ સ્પષ્ટ પક્ષ લઈ રહ્યું...
નવી દિલ્લી: યૂનેસ્કોની વિશ્વ ધરોહરની સૂચિમાં મધ્ય પ્રદેશમાં આ ૨ સ્થળોનો થયો સમાવેશ. જેમાં નર્મદા ઘાટી સ્થિત ભેડાઘાટ- ભમ્હેટાધાટ અને...
મુંબઈ: ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે આકરી મંદીના આંચકા પચાવી ભાવ પ્રત્યાઘાતી ફરી ઉછળતા જાેવા મળ્યા હતા. વૈશ્વિક ક્રિપ્ટો બજાર બુધવારે...
નવી દિલ્હી: દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે કોરોના વેક્સીનેશન અભિયાનમાં તેજી લાવવા માટે સરકારે હવે નવા પ્રકારની યોજના શરુ કરી છે....
નવી દિલ્હી,: કોરોના મહામારી વિરુદ્ધ વેક્સિને મોટા હથિયાર તરીકે જાેવામાં આવે છે. ભારતમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને સરકારે રસી...
વાવાઝોડાના કારણે સૌથી વધારે નુકસાન કેરીને થયું છે કેરી ખરી પડતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે વલસાડ: તૌકતે...