Western Times News

Gujarati News

Search Results for: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવીદિલ્હી, દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ કેટલાંક વર્ષોથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. જ્યાં એકબાજુ પાર્ટી અનેક રાજ્યોની સત્તામાંથી...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાવનગર થી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી...

ભાવનગર: ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોના ખૂણે ખૂણે હવાઇ સેવાઓ જાેડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવે ગુજરાતના ભાવનગરથી દિલ્હી...

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના બીજા જ દિવસથી એટલે કે આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા મંત્રીઓ સાથે કામ શરૂ...

નવીદિલ્હી: મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે અને મધ્ય પ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન એટલે કે સિવિલ એવિયેશન મંત્રાલય સોંપવામાં...

નવીદિલ્હી: નરેન્દ્ર મોદી કેબિનેટનો બુધવારે વિસ્તાર કરવામાં આવ્યો, જેમાં ૪૩ નેતાઓ શપથ લીધા છે. ૧૫ નેતા કેબિનેટ મંત્રી અને ૨૮...

ભોપાલ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મધ્યપ્રદેશની શિવરાજ સરકારને પ્રથમ નંબરની સરકાર ગણાવી છે. મધ્ય પ્રદેશ ભાજપ કાર્યકારી સમિતિની પ્રથમ...

નવીદિલ્હી: કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કોંગ્રેસના નેતૃત્વ પર જ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે દેશને મજબૂત અને વિશ્વસનીય...

મુંબઇ: ભાજપ અને શિવસેનાના નજીક આવવાની અટકળો વચ્ચે કેંદ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ અઠાવલેએ મોટું નિવેદન આપ્યું...

નવીદિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રધાનોની પરિષદનું પહેલું વિસ્તરણ આ મહિનામાં થઈ શકે છે. મંત્રીપરિષદમાં ફેરફાર અને પરિવર્તન માટે ૨૩...

નવીદિલ્હી: દેશના રાજકારણમાં એક ભારે મોટી હલચલ મચી છે કોંગ્રેસના એક મોટા નેતા આજે પક્ષપલટો કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં...

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ નેતા અને હવે ભાજપના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યસભામાં એકવાર ફરીથી કોંગ્રેસને ફટકાર લગાવી છે. હકીકતમાં બન્યું એવું...

નવીદિલ્હી, ભાજપના સીનિયર નેતા અને રક્ષામંત્રી રાજનાથ સિંહે બજેટ ૨૦૨૧-૨૨ના વખાણ કર્યા અને કહ્યું કે, આ બજેટથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી...

મધ્ય પ્રદેશની શિવરાજ કેબિનેટનું વિસ્તરણ 3 જાન્યુઆરીએ થશે. રાજભવનમાં બપોરે 12.30 કલાકે નવા મંત્રીઓ શપથ લેશે. આ વખતે શિવરાજ કેબિનેટમાં...

ગંદી રમત રમે છે, ભાજપને ખુશ કરવા કાવતરૂં, પાયલોટ નકામા, નેગેટિવ, લોકોને લડાવે છેઃ ગેહલોત જયપુર,  રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ વચ્ચે...

નવી દિલ્હી, રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટના બાગી તેવર બાદ અશોક ગેહલોતની સરકાર હચમચી ઉઠી છે અને પ્રત્યેક...

જયપુર, રાજસ્થાનમાં રાજકિય સંકટ વધુ ગહેરાયું છે. સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સચિન પાયલટ દિલ્હીમાં છે અને તેઓ ભાજપના નેતાઓના...

ભોપાલ, મધ્યપ્રદેશમાં આવતીકાલે ગુરુવારના રોજ બપોરે શિવરાજસિંહ ચૌહાણ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ મંત્રીમંડળના વિસ્તરણને મંજૂરી આપી છે....

નવી દિલ્હી: દેશનાં આઠ રાજ્યોની ૧૯ રાજ્યસભાની સીટો માટે શુક્રવારે મતદાન થયું હતું. ગુજરાતમાં ભાજપને ત્રણ બેઠક મળી છે જ્યારે...

નવી દિલ્હી: મધ્યપ્રદેશના રાજકારણમાં જારદાર રાજકીય ગરમી પ્રવર્તી રહી છે. મુખ્યમંત્રી કમલનાથને ફ્લોર ટેસ્ટ કરવા માટેનો આદેશ કરી દેવામાં આવ્યો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.