Western Times News

Gujarati News

લખનૌ, યુપી મંત્રીમંડળમાં મોટો ફેરફારના સંકેત મળી રહ્યાં છે એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે મંત્રીમંડળના વિસ્તારમાં અનેક...

નવીદિલ્હી, પાકિસ્તાનમાં આધુનિક ભારતીય સિંધી રાષ્ટ્રવાદના સંસ્થાપકોમાંથી એક જીએમ સૈયદની ૧૧૭મી જયંતી પર આયોજિત એક વિશાળા આઝાદી સમર્થક રેલીમાં પ્રદર્શનકારીઓએ...

જમ્મુ, પાકિસ્તાને એકવાર ફરી સંધર્ષવિરામનો ભગ કર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને પુંછ જીલ્લાના બાલાકોટ સેકટરમાં રાતે સાડા દસ વાગે...

નવી દિલ્હી, પુનાના સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા(SII)ની કોવિશીલ્ડને ઝડપથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)માંથી આંતરરાષ્ટ્રીય સ્તરના ઉપયોગ માટે પરવાનગી મળી શકે છે....

કોલકતા, પશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ધોષનું નામ મુખ્યમંત્રી ઉમેદવારના રૂપમાં ઉછાળવા પર રાજનીતિ ગરમાઇ છે.વિષ્ણુપુરથી ભાજપના સાંસદ સૌમિત્ર ખાને...

મુંબઈ, અલી અબ્બાસ ઝફરના ડિરેક્શનમાં બનેલી વેબ સિરીઝ 'તાંડવ' પર દિવસે ને દિવસે વિવાદ વધી રહ્યો છે, હાલ એની મુશ્કેલીમાં...

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સભાન છે. હેલ્ધી ડાયટથી માંડીને યોગ સુધી શિલ્પા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા...

ભોપાલ, દેશભરમાં અયોધ્યા રામમંદિર નિર્માણ માટે દાન એકત્ર કરવામાં આવી રહ્યું છે. રામ ભક્તો ખુલીને દાન કરી રહ્યાં છે ત્યારે આ...

નવી દિલ્હી, દિલ્હી હાઇકોર્ટએ વ્હોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને લઇને એક અરજી પર સુનાવણી કરી હતી. હાઇકોર્ટે કહ્યુ કે, જો તમારી...

મુંબઇ, મુંબઇમાં ક્રાઇમ બ્રાંચે એક એવા ગેંગનો પર્દાફાશ કર્યો છે જેઓ નવજાત બાળકોનું ખરીદ વેચાણ કરતી હતા. આ મામલે પોલીસે કુલ...

प्राइवेसी खतरे में है तो, व्हाट्सएप डिलीट कर दें, उक्त बातें आज दिल्ली हाईकोर्ट ने व्हाट्सएप की नयी प्राइवेसी पॉलिसी...

નવી દિલ્હી, ગઇકાલે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં કોરોના વેક્સિન લીધા બાદ એક હોસ્પિટલના વોર્ડબોયનું મોત થયું હતું. ત્યરબાદ પરિવારે આરોપ લગાવ્યો હોતો...

નવી દિલ્હી, આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં એક પિતાએ પોતાના પુત્રને જીવતો સળગાવી દેવાની ઘટના સામે આવી છે. પોતાના 10 વર્ષના બાળકનો વાંક...

केंद्रीय गृह मंत्री श्री अमित शाह ने प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा सूरत मेट्रो और अहमदाबाद मेट्रो फेज-2 के भूमि...

બિજીંગ, ચીને ભુટાન બાદ હવે અરૂણાચલ પ્રદેશની સરહદની અંદર પણ ગામ વસાવ્યું છે, આ ગામમાં લગભગ 101 ઘર પણ બનાવ્યા છે,...

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં એસટી બસ ખોટકાઈ જવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. ત્યારે સુરત થી હિંમતનગર એસટી બસ ઝાલોદર પાટીયા નજીક...

નેત્રામલી: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકના વાંટડા ગામે પુરાણા પાવાગઢ તરીકે પ્રસિદ્ધ ડુંગર પર આવેલ મહાકાળી માતા મંદિર તથા...

પ્રતિનિધિ દ્વારા:ભિલોડા: ગુજરાતમાં રાજસ્થાનને અડીને આવેલા અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા...

અરવલ્લી જિલ્લામાં ઠંડીનું પ્રમાણ ઘટતાં ચોરોને મોકળું મેદાન મળી ગયું છે. મોડાસા માં તસ્કરોએ  બંધ મકાનમાં  તસ્કરી કરી  તેની સાઈ...

અરવલ્લી જિલ્લાના માલપુરના જલારામ મંદિર “મોર ડુંગરી” ખાતેથી આજથી “કિસાન સૂર્યોદય યોજના” નો સાંસદસભ્યશ્રી દીપસિંહ રાઠોડના હસ્તે શુભારંભ કરાયો. અરવલ્લી જિલ્લાના માલપુરના જલારામ મંદિર “મોર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.