Western Times News

Gujarati News

Search Results for: જામનગર

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે...

આવનારા દિવસોમાં કેરાલાની સાથે સાથે કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં ચોમાસુ આગળ વધશે અમદાવાદ, કેરળમાં ચાર દિવસ વહેલું નૈઋૃત્યના...

અમદાવાદ,આગામી વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ત્રીપાંખીયો જંગ જામવાનો છે. ત્રણેય પાર્ટીઓએ ચૂંટણીના પ્રચારને વેગવાન બનાવી દીધો છે. મતદારોને રિઝવવા માટે...

અન્ય વ્યક્તિ, સમાજ કે સંસ્થા પણ શ્રેષ્ઠ શિક્ષકના ઉમેદવારના નામ સૂચવી શકશે-જિલ્લા પસંદગી સમિતિએ આવી વ્યક્તિના કાર્યની ચકાસણી અને પસંદગી...

રાજકોટમાં આદિત્ય બિરલા સન લાઈફ MF દ્વારા Regional Vogyage -2022નું આયોજન રાજકોટમાં આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા Regional Vogyage -2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આદિત્ય...

જામનગર, જામનગરમાં હાપા લાલવાડી વિસ્તારમાં એક પરિવાર દ્વારા બાળ લગ્ન કરાવાઈ રહ્યા હતા જે દરમિયાન મહિલા હેલ્પલાઈનની ટીમ પહોંચી ગઈ...

ખંભાળિયા, ભારત સરકાર દ્વારા રાજય સરકારોના પ્રયાસોથી સંકલન કરીને વીજ સમસ્યા નિવારવા માટે દરેક જિલ્લામાં વિશાળ ક્ષમતાના સબ સ્ટેશન કરોડો...

રાજકોટ, રાજકોટમાં ૩૮ વર્ષથી ફૂલીફાલી રહેલા બોગસ ડિગ્રી અને માર્કશીટ કૌભાંડમાં ઓછામાં ઓછા ૨૫૦ યુવાનોએ નકલી માર્કશીટના આધારે સેના સહિત...

‘વિધિ' એ ૨૦ વર્ષની 'નિધી' ના લેખ અલગ જ સ્યાહીથી લખ્યા !: બ્રેઇનડેડ નિધીના હ્યદય, બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું...

જામનગર,જામનગર જિલ્લાના ધ્રોલના હજામચોરા ગામના એક ખેડૂતે આર્થિક સંકળામણમાં આવી જઈ આખું વર્ષ પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીશ તેવા વિચારથી...

ખંભાળિયા, ખંભાળિયાની સાંકેત હોસ્પિટલના આહીર યુવા ડોકટર સોમાત ચેતરીયાએ તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. ર૪ કલાકમાં એવરેસ્ટ અને લાહોત્સે...

(માહિતી) અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારની ભારતમાલા પરિયોજના અંતર્ગત રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપૂર માર્ગના ૬ લેન રૂપાંતરણ...

અમદાવાદ, કોંગ્રેસ છોડ્યાના બીજા જ દિવસે હાર્દિકે પત્રકાર પરિષદ બોલાવીને કોંગ્રેસ પર એકથી એક પ્રહારો કર્યા. જાણે સવા ત્રણ વર્ષ...

રાજકોટ, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જાેડાશે એ નક્કી છે પરંતુ કઈ પાર્ટીમાં જાેડાશે તે અંગે હજી પાટીદાર આગેવાને પત્તા...

અમદાવાદ, સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ગુરુવારે ભારતીય વાયુસેનાના ત્રણ અધિકારીઓને ૨૭ વર્ષ પહેલાં રસોઈયાના કસ્ટોડિયલ ડેથ માટે દોષિત ઠેરવ્યા છે. કોર્ટે...

ગાંધીનગર, કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જાેવા મળી રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક...

Ø અત્યાર સુધીમાં 54 મિયાવાકી જંગલ વસાવ્યા શહેરોમાં જ જંગલોનું નિર્માણ કરવાની મિયાવાકી પદ્ધતિ જાપાનનાં વૈજ્ઞાનિક અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.