Western Times News

Gujarati News

કોલકતા: બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપ પર મોટા પ્રહાર કરી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો દાવો...

ચંડીગઢ: પંજાબમાં હવે નાઇટ કર્ફ્‌યુ વધારીને ૩૦ એપ્રિલ કરવામાં આવ્યો છે. કોરોનાની વધતી ગતિને ધ્યાનમાં રાખીને સરકારે આ ર્નિણય લીધો...

નવીદિલ્હી: રાફેલ લડાકૂ વિમાનની ખરીદીમાં બીજીવાર ગરમાયેલા કૌભાંડના આરોપો વચ્ચે મંગળવારે જેના પર ફ્રાંસીસી મીડિયાએ આ ડિલમાં વચેટિયા તરીકે કમિશન...

અમદાવાદ: ઉત્તરપ્રદેશનો પૂર્વ સાંસદ અને માફિયા હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. હત્યા, અપહરણ, ખંડણી માંગવા સહિત અનેક મોટા ગુનાઓ...

સુરત: સુરત શહેરમાં કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે ગોપીપુરાના જરીવાલા પરિવાર માટે કોરોના કાળ બનીને ત્રાટક્યો છે. સીટી સ્કેન સેન્ટરમાં ટેસ્ટિંગ...

વિરપુર નગરની દુકાનો ચાર વાગ્યા પછી સજ્જડ બંધ જોવા મળતા રસ્તાઓ બન્યા સુમસામ... વિરપુર: વિરપુર તાલુકામાં કોરોનાનો કહેર વધતાં વેપારીઓ સાથે...

કોલકતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચુંટણી માટે ત્રણ તબક્કાનું મતદાન પુરૂ થઇ ગયું છે આજે ચોથા તબક્કાના ચુંટણી પ્રચાર માટે ઉત્તરપ્રદેશના...

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના કહેર બનીને વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે રેકોર્ડબ્રેક કેસો નોંધાયા હતા. રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો કોરોના સંક્રમિત...

અમદાવાદ: મૂળ સુરેન્દ્રનગરની રહેવાસી અને અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના કલગી ચાર રસ્તા પાસે આવેલી મહિલા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા...

અમદાવાદ: અમદાવાદની કાલુપુર રેવડી બજારમાં ૨૦ માર્ચના રોજ પાંચ દુકાનોમાં આગ લાગી હતી. જેમાં આતંકી ષડયંત્રનો ખુલાસો થયો છે. એક...

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસે ફરી એકવાર કહેર વર્તાવ્યો છે. તેની વચ્ચે કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું પાલન ન કરનારા લોકો સામે ગુજરાત પોલીસ...

અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી એટલેકે પીએસઆઇ કક્ષાના અધિકારી હાલ ચર્ચામાં આવ્યા હતા.હવે તેઓને સસ્પેન્ડ...

સુરત: સુરત શહેરના ડુમસ ગામ કાંદી ફળિયામાં એકલા રહેતા નિવૃત એન્જિનિયરના હાથ પગ બાંધી હત્યા કરી લૂંટ ચલાવાના ચકચારીત કેસનો...

સુરત: સુરતમાં કોરોના મહામહારીના કારણે ઠેરઠેર દર્દીઓની કતારો લાગી છે. એટલામાં અધૂરામાંપૂરું સામાન્ય સંજાેગોની ઇમર્જન્સી પણ વધી ગઈ હોય તેવું...

નવીદિલ્હી: દિલ્હી હાઈકોર્ટે કોરોના નિયમોને લગતા એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે કારની અંદર એકલા બેઠા વ્યક્તિને...

લોક અદાલતમાં ભાગ લેવા જિલ્લા કાનૂની સત્તા મંડળનો સંપર્ક કરવો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષની સૂચના મુજબ રાજ્ય કાનૂની...

મુંબઇ: એટીલિયા કેસમાં મુંબઇ પોલીસના નિલંબિત અધિકારી સચિન વાડેની એનઆઇએની હિરાસતની મુદ્દત નવ એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. આગામી...

સુરત જિલ્લા સેવા સદન ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ શ્રી સી.આર.પાટીલ, આરોગ્ય મંત્રી...

‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના ભાગરૂપે યોજવામાં આવી હતી- શ્રી એમ. વેંકૈયા નાયડુએ દાંડીમાં મીઠાની કૂચને ઇતિહાસમાં પરિવર્તન લાવી દેનારી ‘જળવિભાજક ક્ષણ’...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.