Western Times News

Gujarati News

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીના બહરાઇચમાં રાજા સુહેલદેવ સ્મારકનો શિલાન્યાસ કરતા કિસાન આંદોલન,બંગાળથી લઇ યુપી સુધીના રાજનીતિક ગણિતની સાંધ્યા હતાં...

મુંબઇ: શાહરૂખ ખાનને કારકિર્દીમાં ડબલ રોલવાળી ભૂમિકા કરવામાં રસ રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં મહેશ ભટ્ટ દિગ્દર્શિત ડુપ્લીકેટ, કરણ અર્જુન,...

ચેન્નાઇ: ભારત અને ઇંગ્લેંડ સામેની ચાર ટેસ્ટ મેચોની સિરીઝના પ્રથમ મેચમાં ૨૨૭ રનથી હારનો સામનો કરવો પડ્યો છે. વિરાટ કોહલીની...

ચેન્નાઇ: ભારતે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ચેન્નઈ ખાતે ઇંગ્લેન્ડને ૩૧૭ રને હરાવ્યું છે. આ સાથે ભારતે શ્રેણીમાં ૧-૧ની બરાબરી...

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસ એક વાર ફરીથી ૧૦ હજારથી નીચે રેકૉર્ડ કરવામાં આવ્યા છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ...

નવીદિલ્હી: ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની પોતાની નીતિ અંતર્ગત કેન્દ્ર સરકારે ૪ સરકારી બેન્કોને ખાનગી બેન્ક બનાવવા માટે પસંદ કરી લીધી છે....

પાટણા: ૧૧ વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર ખાનગી શાળાના આચાર્યને ફાંસીની સજા કરવામાં આવી છે.આ કેસની સુનાવણી કરતા બિહારની...

મુંબઇ: સચિન તેંડુલકર અને લતા મંગેશકરે દિલ્હી હિંસા બાદ કરેલા ટ્‌વીટની તપાસ કર્યા બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે 'યુ-ટર્ન' લીધો...

મુંબઇ: આરએસના પ્રમુખ મોહન ભાગવતે દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની મુલાકાત કરી હતી મંગળવારે સવારે મોહન ભાગવત મિથુન ચક્રવર્તીથી મળવા તેમના...

નવીદિલ્હી: ૨૬ જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં આયોજીત કિસાનોની ટ્રેકટર પરેડ દરમિયાન લાલ કિલામાં થયેલ હિંસાના મામલામાં ધરપકડ પંજાબી અભિનેતા દીપ સિધ્ધુને...

લખનૌ: ઉત્તરપ્રદેશમાં એક બસપાના નેતાને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. નિજામાબાદના પૂર્વ ધારાસભ્ય કલામુદ્દીન પર હુમલો થયો હતો...

નવી દિલ્હી: પૂર્વ લદાખના પેન્ગોગ સો લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાઓથી ભારત અને ચીનની સેનાઓની વાપસી પ્રક્રિયા યોજના મુજબ ચાલી...

નવીદિલ્હી: જેએનયુ છાત્ર સંધના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે રાજદ્રોહના મામલાને લઇ ૧૫ માર્ચે બોલાવ્યા છે દિલ્હી...

અરવલ્લીની ગિરિમાળાઓને અડીને આવેલ ગામડાઓના  રહેણાંક વિસ્તારોમાં ત્રાટકી બકરીઓ અને પશુઓનું મારણ કરતા પશુપાલકો અને લોકોમાં ભારે દહેશત જોવા મળી...

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય તે અનુસંધાને મહે.પોલીસ અધિક્ષક સાહેબશ્રી ખેડા નડીયાદ નાઓ તથા મહે, ના.પો. અધિ.સા.નડીયાદ -વિભાગ...

કુમકુમ મંદિર દ્રારા શિક્ષાપત્રીની ૧૯પ મી જયંતીની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શિક્ષાપત્રી ની ૨૫ પારાયણો કરવામાં આવી. - સહજાનંદસ્વામીએ...

મુંબઈ: મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અનેક વાહનોની વચ્ચે ટક્કર થતાં પાંચ લોકોનાં મોત થયા છે અને ઓછામાં ઓછા પાંચ લોકો...

ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનનું ગૌરવ  તાજેતરમાં જ તા.૧૪-૨-૨૦૨૧ના રોજ યોજાયેલ ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનની વાર્ષિક સામાન્સ સભાની મીટીંગમાં શ્રી અજય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.