Western Times News

Gujarati News

આમિર ખાન સેન્સર બોર્ડે ‘સિતારે ઝમીન પર’ને સૂચવેલા કટથી અસહમત નિયમ મુજબ સેન્સર બોર્ડનાં સર્ટિફિકેટ વિના કોઈ પણ સિનેમાહોલના માલિકો...

સમંથાની છેલ્લી ફિલ્મ ૨૦૨૩માં આવેલી ‘ખુશી’ હતી સમંથા છેલ્લે એમેઝોન પ્રાઇમ પર આવેલી સિરીઝ સિટાડેલઃ હનીબનીમાં જોવા મળી હતી મુંબઈ,સમંથા...

ફૅન્સે સિદ્ધાંતને વધુ રૂપાળો દેખાતા ટ્રોલ કર્યાે આ એડમાં બોલિવૂડની વરસાદી મોસમની અસર દેખાય છે, પરંતુ ઓડિયન્સને આ પ્રેમ અને...

ઇમ્તિઆઝ અલી તેમની પોતાની શૈલીમાં લાગણીસભર ફિલ્મ બનાવશે ઇમ્તિઆઝ અલીએ કહ્યું, આ એક છોકરા અને છોકરીની સ્ટોરી છે, પણ અમાં...

મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરા જુલાઈથી કેન્યામાં શૂટિંગ શરૂ કરશે ભારતમાં કોરાપુટ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશમાં બોરા કેવ્ઝમાં શૂટ કર્યા પછી...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ૨૦ જૂનથી લીડ્‌સમાં રમાશે શુભમન ગિલે કહ્યું, મેં ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન...

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સે કર્યો ખુલાસો મારા નિવેદનથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો જેના...

દુબઇ-જયપુરની ફ્લાઇટ ટેકનિકલ ખામીને મોડી પડી લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી ટેકનિકલ ખામી દૂર થઈ અને મોડી રાત્રે ૧૨-૪૪...

પડતર કેસોનો નિકાલ કરવા બેથી ત્રણ વર્ષની મુદત માટે હાઈકોર્ટના નિવૃત્ત જજોને એડ-હોક જજ તરીકે નિયુક્ત કરાશે સુપ્રીમ કોર્ટની મંજૂરી...

ખરાબ હવામાનમાં ઉડાન કે નિયમોનો ભંગ કરવા સામે વો‹નગ આ દુર્ઘટના બાદ ચાર ધામ યાત્રા માટે આર્યન એવિએશનની કામગીરી તાત્કાલિક...

યુપીના કાસગંજની ઘટના ઘટનાની જાણ થતાં જિલ્લાના એસએસપી અને સીઓ ફોર્સની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, ફોરેન્સિક ટીમને પણ બોલાવી હતી...

અમદાવાદ, 16 જૂન 2025,  અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (AACA) દ્વારા આયોજિત વાર્ષિક સામાન્ય સભા (AGM) અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન...

Rajkot, ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિમાન દુર્ઘટનામાં આકસ્‍મિક વિદાય બાદ ગઇ કાલે સદગતનો પાર્થિવદેહનાં ડીએનએ મેચિંગની કામગીરી આટોપાયા બાદ...

ટ્રમ્પની બેવડી નીતિ ખુલ્લી પડી ટ્રમ્પે રવિવારે ઈઝરાયેલ અને ઈરાનને પ્રવર્તમાન અઘોષિત યુદ્ધના મામલે શાંતિ સ્થાપવા અપીલ કરી છે વોશિંગ્ટન,અમેરિકાના...

રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર કામગીરીની સમીક્ષા કરતાં મુખ્યમંત્રીશ્રી DNA નમૂના મેપિંગની પ્રક્રિયા તથા ઇજાગ્રસ્તોને ઝડપી રાહત અને પીડિતો...

સતત ત્રીજા દિવસે સામ-સામે મિસાઈલ હુમલા, ઈઝરાયેલમાં ૧૩ લોકોનાં મોત ઈરાનના ન્યૂક્લીયર પ્રોજેક્ટથી ઈઝરાયેલને જોખમ હોવાનું કારણ દર્શાવી શરૂ થયેલી...

પ્રાણીઓના વેકેશનનો પ્રારંભ આગામી ૧૬ આૅક્ટોબરથી તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે નવી દિલ્હી,...

કેન્‍દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, રાજયના મંત્રીઓ રૂષીકેશ પટેલ, હર્ષ સંઘવી, અન્‍ય પ્રધાનો, હાઇલેવલ અધીકારીઓ, સાંસદો, ધારાસભ્‍યો, ભાજપના પ્રદેશ અને દેશ...

૧૬-૦૬-૨૦૨૫ : અમદાવાદ વિમાન દુર્ઘટના સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. રજનીશ પટેલે સવારે મીડિયા બ્રીફિંગમાં માહિતી આપી Ahmedabad, અમદાવાદ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.