Western Times News

Gujarati News

અમદાવાદ, સોલા સિવિલ હોસ્પિટલમાં જ્યારે નવ વર્ષની એક બાળકી કોરોનાની રસી લગાવવા માટે પહોંચી ત્યારે ડોક્ટરો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા...

અમદાવાદ, થોડાક દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી કેવડિયા માટે સાબરમતી રિવરફ્રન્ટમાં જે સી પ્લેન સેવાની શરૂઆત કરી હતી...

રાજકોટ, રાજકોટમાં આવેલી ઉદય કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા ૫ લોકોનાં મૃત્યું થયા હતા. જેને લઇને આજે મોટી બેઠક કરવામાં આવી...

અમદાવાદ, હૈદરાબાદ અને પુણેમાં કોવિડ-૧૯ વેક્સિન વિકસાવતી ફાર્મા કંપનીઓમાં જઈ મોદીએ સમીક્ષા કરી પુણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વેક્સીનની કામગીરીના...

વોશિંગ્ટન, અમેરિકામાં કોરોના વેક્સિનના વિતરણ માટે ચાર્ટર ફ્લાઇટ્‌સ શરૂ કરવામાં આવી છે. યુનાઇટેડ એરલાઇન્સના વિમાનમાં ફાઇઝરની કોરોના વેક્સિનને એક જગ્યાએથી...

તેહરાન, ઈરાનના અણુ બોમ્બ પ્રોગ્રામના પિતા તરીકે ઓળખાતા ટોચના વૈજ્ઞાનિક મોહસીન ફખરીઝાદેહ શુક્રવારે દેશના પાટનગર તેહરાનમાં ધોળા દિવસે હત્યા કરવામાં...

મુંબઈ, મહારાષ્ટ્રમાં શિવસેના, કાૅંગ્રેસ અને એનસીપીના ગઠબંધનવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ એક વર્ષ પૂર્ણ કર્યું...

નવી દિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન કુમાર બંસલને તાત્કાલિક અસરથી પાર્ટીના કોષાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ મર્હૂમ નેતા અને...

નવી દિલ્હી, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં સરકાર તેનો હિસ્સો વેચવાની છે. આવી સ્થિતિમાં, બીપીસીએલ એલપીજી ગેસનો ઉપયોગ કરી રહેલા ૭ કરોડથી...

નવી દિલ્હી, છેલ્લાં બે દિવસથી ઉત્તર ભારતના ખેડૂતો રસ્તા પર ઉતરીને દિલ્હી તરફ આગેકૂચ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ...

પ્રસ્તાવના અંતર્ગત બી.મેડિકલ કંપની ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવામાં આવશે, ટ્રાન્સપોર્ટેશન બોક્સ અને રેફ્રિજેટર્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે નવી દિલ્હી, દેશમાં કોરોના...

નવીદિલ્હી, દુનિયાભરમાં કોરોના મહામારીનો ગ્રાફ તેજીથી ઉપર તરફ વધી રહ્યો છે દુનિયાના ૨૧૮ દેશોમાં ફેલાઇ ચુકેલ કોરોના વાયરસના છેલ્લા ૨૪...

લખનૌ, ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્વારા પ્રસ્તાવિત ધર્માતરણ સંબંધી બિલને રાજયપાલે મંજુરી આપી દીધી છે. ઉત્તરપ્રદેશ કાયદા વિરૂધ્ધ ધર્મ પરિવર્તન પ્રતિષેધ...

નવીદિલ્હી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના હેલ્થ ઇમરજન્સી કાર્યક્રમના કાર્યકારી નિર્દેશક ડો માઇકલ રયાને ન્યુઝ બ્રીફિગમાં કહ્યું હતું કે કોરોના વાયરસ સંભવત...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યાં છે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૯૩ લાખને પાર પહોંચી ગયા છે આવામાં...

લખનૌ,નુંહ જીલ્લાના પુન્હાના ખંડનાગામ પિપરૌલીમાં એક મહિલાએ પોતાની ચાર માસુમ બાળકીઓની ચાકુથી ગળુ કાપી હત્યા કરી દીધી છે.ત્યારબાદ ખુદનું ગળુ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.