અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પોલીસ અધિકારીઓને સ્પષ્ટ પણે જણાવ્યું કે પ્રજાહિતના કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય...
ગાંધીનગર: ગુજરાતની સેલ્ફ ફાયનાન્સ મેડીકલ કોલેજાેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે કે ગત માર્ચ માસથી કોલેજાેની...
અમદાવાદ: શહેરની રાજપથ-કર્ણાવતી સહિતની ક્લબો આગામી સપ્તાહથી શરૂ થશે. અમદાવાદના ક્લબ સંચાલકોએ સરકારના અનલોકના નિયમોનું પાલન કરીને ક્લબો તેના મેમ્બર્સ...
નવી દિલ્હી, ચૂંટણી કમિશનર અશોક લવાસાએ કાર્યકાળ પૂરો કર્યા વિના પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અશોક લવાસા એશિયન...
ભોપાલ, મધ્યપ્રદેશમાં હવેથી તમામ સરકારી નોકરીઓ સ્થાનિક એટલે કે મધ્યપ્રદેશના લોકોને જ મળશે. દેશના બીજાં રાજ્યોમાંથી આવનારા લોકોને મધ્યપ્રદેશમાં સરકારી...
નવી દિલ્હી, ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૫૫ હજાર નવા કેસ નોંધાયા હતા. એ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૨૭...
નવીદિલ્હી, પાકિસ્તાની ઇમરાન ખાન સરકારને આજે બે વર્ષ પુરા થયા છે.નવા પાકિસ્તાનનું સુત્ર આપી સત્તાની ગાદી પર બેસનાર ઇમરાન ખાન...
કોરોના વાયરસ ૨૦૧૨માં ચીનની એક ખાણમાં ફેલાયો હતો અને ત્યાર પછી વુહાન લેબમાંથી લિક થયો: વૈજ્ઞાનિક બેઇજિંગ, વૈજ્ઞાનિકો શોધી કાઢ્યું...
નવીદિલ્હી, દેશની રાજધાની એક સાથે પાંચ પાંચ વાયરસ સાથે લડી રહી છે વરસાદને કારણે ડેંગ્યુ. મલેરિયા અને ચિકનગુનિયા જેવા કેસ...
નવીદિલ્હી, અનેક દિગ્ગજ ખેલાડીઓ પ્રશાસકીય અધિકારી અને પત્રકારોની સભ્ય પદ વાળી પસંદગી સમિતિએ ક્રિકેટર રોહિત શર્માને રાજીવ ગાંધી પુરસ્કાર માટે...
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન કેયર્સ ફંડને રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા કોષ (એનડીઆરએફ)માં ટ્રાંસફર કરવાની માંગ રદ કરી દીધી છે.અદાલતના આ નિર્ણય...
નવીદિલ્હી, લદ્દાખ હિંસા બાદથી ભારત ચીન વચ્ચેના સંબંધમાં તનાવ છે અને ચીન સમયાંતરે એ સાબિત પણ કરી રહ્યું છે કે...
નવીદિલ્હી, ગોવાના રાજયપાલ સત્યપાલ મલિકની બદલી કરી તેમને મેધાલયના રાજયપાલ નિયુકત કરવામાં આવ્યા છે જયારે મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશ્યારીને ગોવાનો...
નવીદિલ્હી, લદ્દાખમાં ચટાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ભારતીય લોકોમાં ચીન પ્રત્યે નકારાત્મક વિચાર વધી રહ્યાં છે આ વાતનો ખુલાસો દેશભરમાં...
નવીદિલ્હી, કોરોના વાયરસની વિરૂધ્ધ લડાઇમાં દેશભરથી કેન્દ્ર તરફથી પીએ કેયર્સ ફંડમાં એકત્રિત કરવામાં આવેલ ફંડમાં બદલવાની માંગ કરનારી અરજી પર...
ઇન્દોર, કોંગ્રેસ નેતૃત્વ પર હુમલો જારી રાખતા રાજયસભા સાંસદ જયોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીમાં કાબેલ નેતાઓ પર સવાલિયા...
ઉજ્જૈન, મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સોમવારે મહાકાલની શાહી સવારીમાં સામેલ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય...
નવીદિલ્હી, ચીનની સાથે ચાલી રહેલ સીમા વિવાદને ધ્યાનમાં રાખી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સીમાની સાથે પશ્ચિમ મોરચા પર સ્વદેશી હળવા લડાકુ...
ભુજ, ભુજમાંથી ૪૯ હજારના દારૂના મુદામાલ સાથે એક શખ્સને એલસીબીએ પકડી પાડયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે વિગતો આપતાં...
મુંબઇ, અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મોત કેસમાં તેના પિતાને લઇને વાંધાજનક નિવેદન આપનાર શિવસેનાના રાજયસભાના સાંસદ સંજય રાઉત ફરી વિવાદમાં છે...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને આગ્રહ કર્યો છે કે ચોમાસાની સીજનમાં યોગ્ય રીતે સાવધાની રાખવામાં આવે તેમણે કહ્યું કે આ...
નવીદિલ્હી, દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા થોડા સમયથી કોરોના...
અમરાઈવાડીમાં ઘરફોડ ચોરી કરવા આવેલા ચોરને નાગરિકોએ ઝડપી લીધા (પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં તસ્કરોએ માઝા મુકી છે ત્યારે નારોલમાં આવેલા એક...
અમદાવાદ, પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 12947 / 12948 અમદાવાદ - પટના અઝીમાબાદ એક્સપ્રેસ...
અમદાવાદ, ભ્રષ્ટાચાર નિર્મૂલન અને પ્રામાણિક કરદાતાઓના સન્માન માટે અતિ અગત્યની પહેલ એટલે માનવ રહિત ઇલેક્ટ્રોનિક આવકવેરા આકારણીની પ્રણાલી: ડૉ. ધીરજ...