Western Times News

Gujarati News

રાંચી, ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવની તબિયત ખરાબ હોવાને કારણે રાંચીના રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (રિમ્સ)...

નવીદિલ્હી, અયોઘ્યામાં પર્યટનને વધારવા માટે શુ જોઈએ ? સારા રસ્તાઓપ એયરપોર્ટ, મૂળભૂલ સુવિધાઓ અને સારી સુવિદ્યાઓવાળા હોટલ. આ માટે સરકારે...

નવીદિલ્હી, રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ૬ ઓગસ્ટે જણાવ્યું હતું કે, સરકારે સોવરિન રેટિંગ એજન્સીઓના વિચારો પર જરૂર કરતા...

મુંબઈ, કોરોના વાયરસ સામે લડી રહેલું મુંબઈ હવે નવી આફતનો સામનો કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, ઠાણે અને પાલઘર જિલ્લાઓમાં...

મુંબઈ, સુશાંતસિંહ રાજપૂતને લગતા કેસની તપાસ કેન્દ્ર સરકારે સીબીઆઈને સોંપી છે. સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ સંબંધિત આત્મઘાતી કેસ તરીકે વર્ણવવામાં...

કોરોના કાળમાં બોલિવૂડ-સાઉથની જાણીતી અભિનેત્રી અન્ય કલાકારોની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે મુંબઈ, બોલિવૂડ અને સાઉથની જાણીતી અભિનેત્રી રકુલ...

પૈસા જરૂરિયાતમંદોને કેમ દાનમાં નથી આપતા, ખાતરી છે કે તમારું પાકીટ પ્રેમ અને આશીર્વાદથી ભરાશેઃ ટ્રોલર મુંબઈ, અમિતાભ બચ્ચનનો તાજેતરનો...

મુંબઈ, ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકડાઉન બાદ ફરી શરૂ થવાનું છે. નવાં એપોસિડ્‌સ જાેઈ ફેન્સ ખુશ છે....

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં...

મુંબઈ, થોડા દિવસો પહેલા બોલિવૂડ અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહા કંગના રાનૌૈતના સમર્થનમાં દેખાયા હતા, જેમણે કહ્યું હતું કે ફિલ્મ...

અયોધ્યામાં  કરાયેલા રામ મંદિર નિર્મળના ભૂમિપૂજન ના પગલે અરવલ્લી જિલ્લામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો જિલ્લામાં ઠેર ઠેર ફટાકડા...

માજી કારોબારી ચેરમનેનને પણ કડવો અનુભવ થતા ધુંઆપુંઆ. (વિરલ રાણા દ્વારા) ભરૂચ:  આમોદ નગરપાલિકાના શાસકો નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ...

દાહોદ : દાહોદ જિલ્લામાં ૭૧ માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી પૌરાણિક શિવમંદિર, બાવકા ખાતે આગામી તા. ૯ ઓગષ્ટના રોજ મહાનુભાવોની...

લુણાવાડા: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ...

લુણાવાડા: કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ મહિસાગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી...

ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે  રાજ્ય સરકાર કટિબધ્ધ-: શ્રી વિજયભાઇ રૂપાણી -પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૪ લાખ આવાસો...

 ખેડબ્રહ્મા શહેરમાં રામ જન્મભૂમિ શિલાન્યાસ દિન તારીખ 5 ઓગસ્ટ બુધવારના રોજ ઠેરઠેર ઉજવણી કરાઈ. 500 વર્ષથી હિન્દુસ્તાનના લોકો રામમંદિર માટે...

બૈરુત, લેબેનોનની રાજધાની બૈરુતમાં થયેલા મહા ભયાનક વિસ્ફોટ બાદ હવે લેબોનોન પર ભૂખમરાનુ સંકટ તોળાઈ રહ્યુ છે. ધડાકામાં 100થી વધારે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.