Western Times News

Gujarati News

  રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં પણ વરસાદ પડશે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ઘણા લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્ર...

કૌશા અને ધૈર્યની બેવડી સિદ્ધિ -પુર્વાંશી અને અક્ષિતે કારકિર્દીના પ્રથમ ટાઇટલ જીત્યાં અમદાવાદ,  કૌશા ભૈરપૂરે અને ધૈર્ય પરમાર અહીંના ક્લબ...

(પ્રતિનિધી:- મોહસીન વહોરા, સેવાલીયા)  ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મહેમદાવાદ ખાતે આજ રોજ તા:- ૨૧-૦૭-૨૦૧૯ના રોજ મહેમદાવાદ સેવા પરિવાર દ્વારા મહેમદાવાદ ડિગ્રી...

પોતાની સર્જનાત્મકતાથી વિવિધ ક્ષેત્રે કાર્ય કરનાર મહાનુભાવોએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે સન્માનિત શ્રેષ્ઠીઓ-કલાકારોએ પોતાની સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે મુખ્યમંત્રી...

(મહેન્દ્રપ્રસાદ દ્વારા અરવલ્લી) ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા એવમ્ સરદારધામ- અમદાવાદ દ્વારા સંચાલિત ઉમિયા કેરિયર ડેવલોપમેન્ટ કાઉન્સિલ-(UCDC) સોલાના વડપણ હેઠળ તારીખ...

ફોરલેન રસ્તાની કામગીરી જોઇ લોકોમાં આનંદ અને સંતોષની લાગણી (માહિતી બ્યુરો, પાલનપુર) યાત્રાધામ અંબાજીને જોડતા રસ્તાઓને રૂ. ૪૨૯.૪૮ કરોડના ખર્ચથી...

(પ્રતિનિધિ) ભિલોડા, શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ-૨૭ પર માલપુરના ગાજણ ગામ નજીક આવેલા ટોલ બુથ પર ફરજ બજાવતા કર્મચારીઓ પગાર વધારવાની માંગ...

(પ્રતિનિધિ) ભિલોડા, ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીનો ફાયદો ઉઠાવી વિદેશી દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા બુટલેગરો વિદેશી દારૂમાં અનેક ગણો નફો રળતા...

(પ્રતિનિધિ) નેત્રામલી, ચાલુ સાલે મેધરાજાએ જાણે હાથતાળી આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોની અંદર ખેડૂતો દ્વારા...

ગુવાહાટી-પટણા, લખનૌ : બિહાર અને આસામમાં પુર તાંડવ જારી છે.બિહાર અને ઉત્તરપૂર્વીય રાજ્ય આસામમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે....

જમ્મુ : અમરનાથ યાત્રા શાંતિંપૂર્ણ માહોલમાં જારી છે. પ્રથમ ૧૯ દિવસના ગાળામાં જ અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨.૩૮ લાખ શ્રદ્ધાળુઓ...

(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા કોલેજ ખાતે બેંક ઓફ બરોડા ૧૧ર માં સ્થાપના દિન નિમિત્તે મ.લા. ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ સંચાલિત તમામ...

અમદાવાદ- ભારતની અગ્રણી ટાઈલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ દ્વારા રેડક્રોસ સોસાયટી, હિંમતનગરના સહયોગથી  દલપુર પ્લાન્ટ ખાતે તાજેતરમાં...

વૉશિંગ્ટન,   લોકપ્રિય બ્રાઉઝર એક્સ્ટેન્શન્સને એડ બ્લોકરે  કરોડો લોકોના વ્યક્તિગત ડેટા ભેગો કરી લીધો છે, કે જે  લોકો ક્રોમ અને ફાયરફોક્સ ...

અમદાવાદ, ચિલોડાનાં વાયુશક્તિ નગરને હરિયાળુ બનાવવા વૃક્ષારોપણ અભિયાનનાં ભાગરૂપે ભારતીય વાયુદળનાં ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા સંચાલિત એઆઇએ કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)...

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ૪૦૦૦૦ કામદારોના કાફલા સાથે પરિવહન સેવા પુરી પાડતું ગુજરાત સરકારનું જાહેર સાહસ છે. નિગમમાં...

અમદાવાદ,  જૈન ધર્મનાં અગ્રગણ્ય આચાર્યોમાં આગવું સ્થાન ધરાવતા પૂ. જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં 75 વર્ષમાં મંગલ પ્રવેશને ‘અહિંસા અમૃત વર્ષ’ તરીકે ઉજવવાનું આયોજન ભક્ત સમુદાયે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.