મુંબઈ, બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ભાજપે માગણી કરી છે કે શિવસેનાના સાંસદ સંજય રાઉત અને મહારાષ્ટ્ર સરકારમાં...
ગામના ખેતરો અને રસ્તાઓ પર પણ પહાડો પરથી ધસી આવેલો કાટમાળ ફેલાઈ ગયો: નાગરિકોમાં ભય ફેલાયો હરિદ્વાર, ઉત્તરાખંડના આંતરિયાળ એવા...
લંડન, ગાંધીજીને ૧૯૦૦ના દાયકામાં ભેટમાં મળેલાં અને તેમણે પહેરેલા મનાતા સોનેરી ફ્રેમના ચશ્માં બ્રિટનમાં થનારી હરાજીમાં આશરે રૂપિયા ૧૪ લાખમાં...
પૂણે, પૂણે સ્થિત સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદુર પુનાવાલાએ કહ્યું છે કે કોરોના વેક્સિન આ વર્ષના અંત...
બેંગલોર, ભારતીય હોકી ટીમ બેંગલોર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના કોમ્પલેક્સ ખાતે ટ્રેનિંગ માટે પહોંચી ત્યાર બાદ લગભગ દરરોજ...
મુંબઈ, અભિનેતા સંજય દત્તને સોમવારે લીલાવતી હોસ્પિટમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સંજય દત્તનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ ઘણું ઓછું હતું. તેમને...
લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે હજુ પણ અનેક સ્થળે ભારત-ચીનના સૈનિક સામસામે: ચિંતાજનક સ્થિતિ લદ્દાખ, લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે...
યુએસે ચીનના ૧૧ નાગરિકો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો બેઈજિંગ, ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધે તેવા એક ઘટનાક્રમમાં ચીને અમેરિકાના...
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના વધતા પ્રકોપને લીધે રેલવેએ ફરી મોટી નિર્ણય લીધો. Indian Railwayએ મહામારીના ફેલાવાને જોતા 30 સપ્ટેમ્બર સુધી બધી...
નવીદિલ્હી, કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશમાં અત્યાર સુધીમાં ૪૪ હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે રોજેરોજ જાહેર થતાં...
આગ્રા, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માની આગ્રામાં એક મીટિંગ દરમિયાન અચાનક તબિયત બગડી તેમના નાકમાંથી લોહી નિકળવા લાગ્યું ત્યારબાદ ઉતાવળમાં...
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના ચમન શહેરમાં આજે એક ઇમારત પાસે ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો જેમાં પાંચ લોકોના મોત અને અન્ય ૧૦...
અમદાવાદ: અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશનની ઓફિશિયલ વેબસાઈટના રવિવાર સાંજ સુધીના આંકડા મુજબ, શહેરમાં રહેલી ૬૩ કોવિડ-૧૯ પ્રાઈવેટ હોસ્પિટલોમાં...
(દેવેન્દ્ર શાહ) : અમદાવાદ: સ્માર્ટસીટી અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રોડના ધોવાણ અને ભુવા પડવા તે સામાન્ય બાબત બની ગયા છે....
નવીદિલ્હી, એર ઇન્ડિયા એકસપ્રેસે જણાવ્યું છે કે કોઝિકોડ હવાઇ દુર્ધટનામાં મૃત્યુ પામેલા ૧૬ વ્યક્તિઓના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા...
નવી દિલ્હી, દૈનિક કોરોના કેસના મમામલે સરકારે કહ્યું કે આગામી ૪૫ દિવસ સુધી આ જ રીતે દૈનિક કેસમાં વધારો જોવા...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અસ.ટી. સ્ટેન્ડ પર કેન્ટીન, ખાણીપીણી, પુસ્તકો વગેરેેની દુકાનો ધરાવનાર વહેપારીઓ પાસેથી એસ.ટી. વિભાગ દ્વારા લાયસન્સ ફીની માંગણી...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ઓડીશાની બસ મારફતે લવાઈ રહેલા ૧૧૯ મજુરોનું અસલાલી સર્કલ પાસે કોરોના ટેસ્ટીંગ કરવામાં આવતા ૬ મજુરોના કોરોના...
અમદાવાદ: કોરોના સંક્રમણના કારણે મંદિરોમાં ભક્તો માટે અત્યારે પ્રવેશ બંધ છે. દ્વારકા સહિતનાં મોટા ભાગનાં મંદિરોમાં જન્માષ્ટમીએ કૃષ્ણજન્મ નિમિત્તે ભક્તો...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં હાલમાં નશાખોરોને રૂપિયા ન આપતા તેમણે વ્યક્તિઓ ઉપર છરી- ચાકુ વડે હુમલો કર્યાની કેટલીક ઘટનાઓ સામે...
કપિરાજાેને ભગાડવા બોમ્બ ફોડાય છે? ઠેર ઠેર વાંદરાઓના ટોળાથી લોકો ત્રાહિમામ, ઈજા પામો તો રસી મુકાવવી પડે છે (પ્રતિનિધિ દ્વારા)...
(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોના કાળમાં લોકડાઉન અને અનલોકની સ્થિતિમાં પણ લોકોને કામ ધંધા નહી મળતા અગર તો ઘરાકી ઓછી હોવાથી વેપારીઓને...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કચ્છ સરહદે પાકિસ્તાન અને ચીન તરફથી થઈ રહેલી સંયુક્ત કામગીરી તથા તાજેતરમાં રાજસ્થાન સરહદેથી થયેલા ઘુસણખોરીના પ્રયાસો...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાને કારણે દરેક સેકટરને ફટકો પડ્યો છે. તેમાં પ્રવાસન ઉદ્યોગ પણ બાકાત નથી. ટૂસ એન્ડ ટ્રાવેલ્સ ઈન્ડ્રસ્ટ્રીઝને...
(પ્રતિનિધિ) પેટલાદ: ધી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (અમૂલ ડેરી)ના નિયામક મંડળની ચૂંટણી માટે જાહેરનામુ પ્રસિદ્ધ થઈ ચૂક્યુ...