Western Times News

Gujarati News

ચોમાસુ લંબાતા તેમજ ચોમાસાના અંતે લણણીની સીઝન હતી તે વખતે જ પડેલા કમોસમી વરસાદને કારણે તૈયાર પાક પલળી જતાં રાજ્યના...

ખેડબ્રહ્મા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા ખેડબ્રહ્મા   તાલુકાના શ્યામનગર ગામે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું ઉદઘાટન સાબરકાંઠા જિલ્લા ભાજપ...

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ગામડે ગામડે ભગવાન સમાન માટી કામ કરતાં કલાકારોને સ્વરોજગારી પૂરી પાડવા રાજ્ય...

આણંદઃ આણંદ જિલ્લાની ૩૭૬૦ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં ૫.૪૫ લાખ બાળકોના આરોગ્યની નિષ્ણાંત તબીબો દ્વારા તપાસનો પ્રારંભ થયો છે જે...

ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે મહિલા અને બાળ વિકાસ યોજના અને ગળતેશ્વર આરોગ્ય દ્વારા ગળતેશ્વર તાલુકાની ૧૫ થી ૧૮ વર્ષેની કિશોરીઓની...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં અન્ય રાજયોમાંથી મોટી સંખ્યામાં લોકો રોજીરોટી મેળવવા આવી રહયા છે અમદાવાદનો વ્યાપ...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ નાગરિકોને રડાવી રહી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ડુંગળીનો પાક બળી જતા મહારાષ્ટ્રથી...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં દિવાળી બાદ પણ વરસાદ પડતાં કૃષિને વ્યાપક નુકસાન થયું છે જેના પરિણામે ખેડૂતો ચિંતિત બન્યા છે આ...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમમાંથી હવે વિદ્યાર્થીઓ તથા સાધ્વીઓ વિવાદમાં પડવાના બદલે આશ્રમ છોડીને મંજુરી...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  વચ્ચે તસ્કરો અને લુંટારુઓનો આંતક વધી રહયો છે શહેરમાં રોજ જુદા જુદા...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં રિવરફ્રંટ પર આત્મહત્યાની ઘટનાઓ વધતા પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે આ...

જનમાર્ગ માટે કોંગ્રેસે કરોડો રૂપિયાની ગ્રાંટ આપી છેઃ અમિત શાહ (પૂર્વ મેયર)  : કોંગ્રેસની ગ્રાંટ મુદ્દે પ્રથમ વખત જાહેરમાં સ્વીકાર...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશનના શાસકોએ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશિર્વાદરૂપ શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલને નામશેષ કર્યા બાદ...

અમદાવાદ: શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે વચનામૃત ગ્રંથની દ્વિશતાબ્દી મહોત્સવના પ્રારંભે ૨૫ x ૧૩ ફૂટની વિશાળ રંગોળીના મધ્યે ૧૫...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસતંત્ર દ્વારા નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે આ દરમિયાનમાં પાંજરાપોળ ચાર રસ્તા...

સત્તા મેળવવાના પ્રયાસથી ભાજપની પ્રતિષ્ઠાને ફટકો મુંબઇ, અજિત પવારે બાજપને સત્તા માટે પુરતી સંખ્યા ઉપલબ્ધ કરાવી દેવાની ખાતરી આપ્યા બાદ...

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમના વિવાદ કેસમાં પકડાયેલી બંને આરોપી સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાએ આજે વચગાળાની જામીન અરજી કરી હતી જા કે,...

અમદાવાદ: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ યોજીને ગુજકોકના કાયદાની તા.૧લી ડિસેમ્બરથી ગુજરાતમાં અમલવારી કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી....

નવીદિલ્હી: લોકસભામાં બુધવારે એસપીજી એમેન્ડમેન્ટ બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. બદલાની...

અમદાવાદ: અમદાવાદ શહેરના છેવાડે આવેલા બોપલ-ઘુમા, કઠવાડા, અમિયાપુર અને નાના ચિલોડા, ભાટ, ઝુંડાલ, કોટેશ્વર, સહિતના વિસ્તારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.