Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) અમદાવાદ, નિકોલમાં વેપારી રાત્રે પોતાની દુકાનમાં સુતા હતા ત્યારે બાજુની દુકાનમાં કામ કરતા શખ્સે તેમની લુંટવાનો પ્રયત્ન કર્યો હતો...

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંતર્ગત મળતી સબસીડીમાં ચાર કરોડ જેટલી રકમનું કૌભાંડ થયું હોવાનો ગુજરાતી ફિલ્મ નિર્માતા મનોજ પટેલે દાવો...

અમદાવાદ: અમદાવાદના સાંસદ કિરીટ સોલંકીના ઘરમાં ચોરી થઈ હોવાની ફરિયાદ થયાના એક દિવસ બાદ શહેર પોલીસ અધિકારીઓએ ભાજપ સાંસદના ઘરમાં ઘરઘાટી...

(પ્રતિનિધિ) અમદાવાદ: નારોલ પોલીસ સ્ટેશનમાં વિચિત્ર ચોરીની ફરીયાદ નોંધાઈ છે. જેમાં એક મહીલા પ્રોફેસરનો ફોન ચોર્યા બાદ ચોરે તેમની ફોન...

અમદાવાદના સાણંદ નગરપાલિકા વિસ્તારની ખાનગી સોસાયટીઓમાં સીસી રોડના કામો માટે ર કરોડની મંજૂરી અમદાવાદ,  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોમાં...

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાને કારણે હજુ જાેઈએ તેટલા પ્રમાણમાં કામ ધંધા જામ્યા નથી પરિણામે ધંધાર્થીઓ ખર્ચા પાણી નીકાળવા માટે સ્ટાફમાં કાપકુપ...

અમદાવાદને મેઘરાજાની હાથતાળી- એકાદ- બે ઈંચ વરસાદથી શું વળશે !! અમદાવાદની વસ્તીને જાેતા અંદાજે ૩૦ ઈંચ વરસાદ જરૂરી (પ્રતિનિધિ) અમદાવાદ,...

તહેવારોમાં ચીની બનાવટનો ૩૦-૪૦ હજાર કરોડનો માલ- સામાન દેશભરમાં વેચાતો હોય છે (પ્રતિનિધિ) અમદાવાદ, શ્રાવણ મહિનાના તહેવારો પૂર્ણ થઈ ગયા...

વસ્ત્રાપુરમાં પોલીસ ફરિયાદ થઈ-સ્પેશિયલ સ્કીમમાં સિલેક્ટ થયા હોવાનું કહી લોભામણી લાલચો આપી મેમ્બરશીપના નામે રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરી અમદાવાદ, ...

એનટીપીસી, બજાજ ઓટો, ટેક મહિન્દ્રાના શેર્સ ઊંચકાયા- ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને સન ફાર્માના શેર તૂટ્યા મુંબઈ, શેરબજારોમાં સોમવારે છેલ્લા...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, કોરોના અને લોકડાઉનના કારણે તમામ વ્યાપાર-ધંધામાં મંદી આવી છે પરંતુ ગેરકાયદેસર બાંધકામના ધંધામાં ભારે તેજી ચાલી...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણેશ ચુતુર્થીનો તહેવાર ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકો પોતાના વતનમાં પરિવાર સાથે મનાવી શકે તેવા હેતુસર...

રાજકોટ: છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલા ભારે વરસાદથી નદીઓમાં આવેલા પૂરના પાણીમાં ૧૪ જેટલા લોકો તણાઈ ગયા હોવાની...

મુંબઈ, ભારતમાં હવે આધુનિક ટેક્નીકથી કોરોનાનું ટેસ્ટિંગ થશે. મુંબઈ બૃહદમહાનગર પાલિકા એક હજાર લોકો પર પાયલટ પ્રોજેક્ટ દ્વારા એપ આધારિત...

નવી દિલ્હી, દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું છે કે કોરોના મહામારી અને તેને પગલે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.