Western Times News

Gujarati News

તેહરાન, ઈરાને ભૂમિગત નતાન્જ પરમાણુ સ્થળ પર ક્ષતિગ્રસ્ત થયેલી ઈમારત હકીકતમાં એક નવું સેન્ટ્રીફ્યુઝ કેન્દ્ર હોવાની પૃષ્ટિ કરી છે. ઈરાનની...

મુંબઇ, ભારતીય હવામાન વિભાગ મુજબ પશ્ચિમ-મધ્ય અને બંગાળની ખાડીમાં ચક્રવાતી ક્ષેત્ર બન્યું છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ...

નવી દિલ્હી, કુવૈતની નેશનલ અસેમ્બલીની કાયદાકિય સમિતિએ અપ્રવાસી કોટા બિલના મુસદ્‌દાને મંજૂરી આપી દીધી છે. આ બિલના કારણે લગભગ ૭...

નવી દિલ્હી, કોરોના વાયરસ સંક્રમણના કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે ૭ મેથી શરુ થયેલા વંદે ભારત અભિયાન અંતર્ગત...

નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કોરાના સામેની લડત માટે કરાયેલા કામો વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હીમાં કોરોના...

શ્રીનગર, ઈતિહાસમાં પહેલી વાર રવિવારે શ્રદ્‌ધાળુઓ માટે હિમાલયની અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીની આરતીનુ દૂરદર્શનની ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ....

નવીદિલ્હી, જાપાનમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ૧૪ લોકોના મૃત્યું થયા છે. આ પૂરની ઘટના દÂક્ષણી જાપાનમાં ઘટી છે. જાપાનના દક્ષિણમાં...

નવીદિલ્હી, લદાખમાં ચીનના સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગલવાનથી ચીનના સૈનિકોની ગાડીઓ, બખ્તરબંધ ગાડીઓ પાછી જઈ રહી...

અમદાવાદ, ગુજરાતના ભૂતપૂર્વ ડોન અબ્દુલ લતીફના પુત્ર મુસ્તાકનું સોમવારના રોજ હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા...

લુણાવાડા: કોરોના વાયરસની મહામારી સામે દેશ સહિત રાજય મકકમતાથી લડત આપીને કોરોનોને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા...

ભિલોડા:   લોકડાઉન અનલોક થતાની સાથે સરકાર સામે અનેક પ્રશ્નો આવીને ઉભા રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર સામે વધુ એક આંદોલનના...

 અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વાદળછાયું વાતાવરણ છવાયેલું છે પરંતુ વરસાદના આવતા વાતાવરણમાં ઉકળાટ વધતા અને અસહ્ય ઉકળાટ વચ્ચે...

શહેરના ટ્રાન્સપોર્ટ સોસાયટી, અમનપાર્ક અને ચાંદ ટેકરી વિસ્તારની મુલાકાત લઇ જરૂરી સૂચન કર્યા.  સાકરિયા: અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનો વ્યાય શહેર અને...

જિલ્લાના ભિલોડા અને મેઘરજના અંતરિયાળ વિસ્તારના લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે ભિલોડા: અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનો વ્યાપ વધતા શહેર અને...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: સુરતની તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગની ભયંકર ઘટનામાં ૨૫ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને આ એપાર્ટમેન્ટમાં ફાયર...

સ્થાનિકો એ વિડિઓ બનાવી સોશ્યલ મીડિયામાં વિડિઓ વાયરલ કરતા વાસ્તુ પૂજન મોકૂફ. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ ના જ્યોતિનગર નજીક...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વે સમગ્ર ભરૂચ જીલ્લાના મંદિરો કોરોના મહામારી ના કારણે તથા રાજ્ય સરકાર અને...

યુવાઓની રાહબર બનતીઅમદાવાદ રોજગાર કચેરી -એક વર્ષમાં૪૧ થી વધુ ઔદ્યોગિક ભરતી મેળા દ્વારા ૩૮,૯૦૧ યુવાનોને રોજગારી છેલ્લા ૩ વર્ષમાં ૨૨...

મહામારીના સમયમાં નાગરીકોનું બેદરકારીભર્યું વર્તન નહીં ચલાવી લેવાય, નિયમોનું પાલન કરો અથવા દંડ ભરો -- જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ માસ્ક વગરના...

વરસાદ ના વિરામ બાદ પણ ભરૂચમાં જળબંબાકાર  ફાટાતળાવ,ચારરસ્તા ઉપર ઘુંટણ સમા પાણી : બજાર માં આવતા લોકો ની હાલત કફોડી....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.