Western Times News

Gujarati News

અમદાવાદ,  નવરંગપુરામાં આવેલા શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં આઠ કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે, ત્યારે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે...

અમદાવાદ, સસ્તાં ભાવે મોબાઈલ, લેપટોપ અને  ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સાધનો આપવાની ટેલિગ્રામ એપ્લિકેશન પર જાહેરાત મૂકી છેતરપિંડી કરતા ત્રણ શખ્સની...

જયપુરથી સ્પેશ્યલ ફલાઇટ કરી ૬ ધારાસભ્યોને મોડી સાંજે પોરબંદર અને ત્યાંથી સોમનાથ લાવવામાં આવ્યા સોમનાથ,  રાજસ્થાનના ઉદયપુરમાંથી એક મોટા સમાચાર...

કાઠમંડૂ, ભારતીય સેનાએ કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડવાના પ્રયત્નોના સમર્થન માટે રવિવારે નેપાળની સેનાને દસ આઇસીયુ વેન્ટિલેટર ભેટ આપ્યાં. નેપાળી...

પર્યાવરણ મિત્ર સંસ્થાએ રૂપાણીને પત્ર લખ્યો-આઠ જેટલી કંપનીઓના પ્રોજેક્ટ માટે પર્યાવરણીય સંમતિ મેળવવા માટે પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ અમદાવાદ,  પર્યાવરણ...

લખનૌ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પોલીસ અને બદમાશો વચ્ચે પોલીસ એન્કાઉન્ટરમાં પોલીસે હત્યાનાં આરોપીને ઠાર કરી દીધો છે. આ અંગે...

હૈદરાબાદ, ‘બાહુબલી’ ફૅમ ભલ્લાલ દેવ એટલે કે રાણા દગ્ગુબતીએ મિહિકા બજાજ સાથે આઠ ઓગસ્ટના રોજ હૈદરાબાદના રામાનાયડુ સ્ટૂડિયોમાં લગ્ન કર્યા...

નવીદિલ્હી, દેશ-વિદેશમાં કોરોના વાયરસના કહેરની અસર તમામ બાબતો પર પડી રહી છે. સ્વતંત્રતા દિવસ સમારોહનો પણ તેમાં સમાવેશ થાય છે....

જયપુર, રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત જેસલમેર પહોંચ્યા. મીડિયા સાથે વાત કરતા તેમણે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું....

(માહિતી બ્યુરો)પાલનપુર, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે માર્ગ અને મકાન, નેશનલ હાઈવે અને આરોગ્ય વિભાગના રૂ. ૫૯૮.૪૨ કરોડના ૧૬ જેટલાં...

(માહિતી બ્યુરો)પાલનપુર, બનાસકાંઠા જીલ્લાપના દાંતા મુકામે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રી ય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે...

લેહ, પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ ખતમ કરવા માટે ભારત અને ચીનની વચ્ચે મેજર જનરલ સ્તરની મંત્રણા થઈ....

વિજયવાડા, રવિવારે સવારે પાંચ વાગ્યે વિજયવાડાની એક ખાનગી હોસ્પિટલ દ્વારા કોવિડ -૧૯ કેર સેન્ટરમાં ફેરવવામાં આવેલી હોટલમાં આગ લાગતાં ૭...

નવીદિલ્હી, ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના શેલિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. શુક્રવારના રોજ જ્યારે પાકિસ્તાને તંગધાર સેકટરમાં એલઓસી પર...

નવી દિલ્હી,  દેશમાં કૃષિ માળખાકીય સુવિધાની પરિયોજનાને પ્રોત્સાહન આપવા માટે અને ખેડૂતોને સસ્તી લોન પૂરી પાડવા માટે વડાપ્રધાન મોદીએ આજે...

નવી દિલ્હી, સંરક્ષણ મંત્રાલયે 'આર્ત્મનિભર ભારત' અભિયાનને બૂસ્ટ કરવાની તૈયારી કરી લીધી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કહ્યું છે કે, ૧૦૧...

દર્દી, ડાૅક્ટર્સ, મેડીકલ, નોન-મેડીકલ સ્ટાફ અને દર્દીના પરિવારજનો વચ્ચેની કાયમી કડી એટલે “મેડીકલ કાઉન્સિલર” અમદાવાદ, કોરોનાના કપરાકાળમાં લોહીનો સંબંધ ધરાવતા...

અમદાવાદ, ભોગાવો બોમ્બ કેસમાં અંગ્રેજોના દાંત ખાટા કરનારા નંદલાલ દાદાના દાંત હજુ અકબંધ, માથા પર કાળા વાળ ફરીથી ઉગી રહ્યા...

આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલને સાર્થક કરી સ્થાનિક કારીગરો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ...

નવી દિલ્હી, કેરળના કોઝીકોડમાં શુક્રવારે રાત્રે એરપોર્ટ પર એર ઈન્ડિયાનું બોઈંગ ૭૩૭ લેન્ડિંગ સમયે તૂટી પડ્યા બાદ શનિવારે બીજી વિમાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.