Western Times News

Gujarati News

ચંડીગઢ, પંજાબના સ્ટેટ ઇલેકટ્રિસિટી બોર્ડે કહ્યું કે રાજયમાં ઓછામાં ઓછા બેથી ત્રણ કલાકનો પાવર કટ કરવો પડશે.હકીકતમા ંરાજયમાં પાંચ થર્મલ...

વોશિંગ્ટન, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણી માટે મતની ગણતરી હજુ ચાલુ છે અને હાલમાં બ્રિડેન અને ટ્રંપ વચ્ચે કાંટાની ટકકર જાેવા મળી...

નવીદિલ્હી, સર્વશ્રેષ્ઠ ચિકિત્સીય સેવાઓ આપનારા શહેરોમાંથી એક રાષ્ટ્રીય પાટનગરમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ઓછી થઇ રહી નથી સ્થિતિ એ...

ચૂંટણીના પરિણામોને ટ્રમ્પે ત્રણ રાજ્યોની કોર્ટમાં પડકાર્યા, વિસ્કોન્સિનમાં ફેરગણતરીની માગ, ઠેર-ઠેર ટ્‌ર્મ્પના સમર્થનમાં દેખાવો, હિંસાની ભીતિ વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કોણ...

શ્રીનગર, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં જીલ્લા વિકાસ પરિષદ(DDC) ચૂંટણીનું એલાન કરી દેવામાં આવ્યું છે. આ ચૂંટણી આઠ તબક્કાઓમાં નવેમ્બરથી ડિસેમ્બરમાં પૂર્ણ...

નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સીએમ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં...

નવી દિલ્હી, ડાયમંડ ઉદ્યોગપતિ નીરવ મોદીને દેશમાં પ્રત્યર્પણ કરવાની દિશામાં ભારતીય અધિકારીઓને વધુ એક સફળતા મળી છે. બ્રિટિશ કોર્ટે નીરવ...

ઝાંસીઃ કરવા ચોથ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ માટે વ્રત રાખતી હોય છે. આખો દિવસ ભૂખી રહીને રાત્રે...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ અને તેમના પરિવારને આવકવેરા વિભાગે નોટીસ મોકલી છે. રાજય સરકાર દ્વારા કેન્દ્રીય કૃષિ કાનુનોને બેઅસર...

ગ્વાલિયર: એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. પાંચમા ધોરણમાં  ભણતા 11 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. ઘરના...

પાંચ વર્ષથી રજૂઆત છતાં રસ્તો ના બનાવતા ભરવાડ વસાહતના રહેશો ઉશ્કેરાયા. (વિરલ રાણા દ્વારા) ભરૂચ : અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આવતી...

ગાંધીનગર: ગુજરાતમાં શાળાઓ ખુલવા મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં આજે યોજાયેલી શિક્ષણ વિભાગની બેઠકમાં બેથી ત્રણ દિવસમાં...

અમદાવાદ: શહેરના પીરાણા પીપળજ રોડ પર કેમિકલ ગોડાઉનમાં સર્જાયેલ અગ્નિકાંડ ઘટનામાં બીજા દિવસે પણતપાસનો ધમધમાટ ચાલુ રહ્યો હતો પોલીસે એફએસએલના...

શોપિયાં, દક્ષિણ કાશ્મીરમાં શોપિયાંના ટૉક મોહલ્લા સ્થિત જમ્મુ કાશ્મીર બેન્ક પાસે આતંકીઓએ બેન્કની કેશ વાનમાંથી રૂપિયા લૂંટી લીધા હતા. પોલીસ...

પાનીપત, હરિયાણામાં 4 દિવસમાં જ ઝેરી દારૂ (alcohol) પીવાથી 32 લોકોના મોત થયા છે. હરિયાણાના પાનીપત અને સોનીપત જિલ્લામાં ઝેરી...

નવી દિલ્હી, ભારતમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાની રસી લોન્ચ થવાની શક્યતા છે. રસી બનાવી રહેલા સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાનુ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.