Western Times News

Gujarati News

સમગ્ર દાહોદ જિલ્લામાં ગત્ત ચોમાસામાં સારા પડેલા વરસાદને પરિણામ સ્વરૂપ રવીપાક માટે ઉજળા સંજોગો ઉભા થયા છે. જો કે, દાહોદ...

દાહોદ: રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમની પાંચમી શ્રેણી અંતર્ગત દાહોદ નગરપાલિકા દ્વારા આજે અહીની વણિક સમાજની વાડી ખાતે વોર્ડ નંબર ૫,૬...

મોડાસા:  અરવલ્લી જિલ્લામાં મોડાસા ઉમિયા મંદિર ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ મંત્રી તથા  હોદ્દેદારો અને કારોબારી સભ્યો તથા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચરાના નિકાલ માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહયું છે. તથા નાગરીકો પાસેથી કચરા એકત્રીકરણ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.૩૮ કરોડના ખર્ચથી ભદ્ર પ્લાઝાનું નિર્માણ કર્યું હતું. તે સમયે તેનો મુળ આશય પ્રદુષણ...

સાત મહિલા સહીત ૧૦ની અટકઃ ગોમતીપુર પોલીસે ૧૨ જુગારીઓને ઝડપી લીધા અમદાવાદ: શહેરમાં પોલીસે જુગારીઓ વિરુદ્ધ લાલ આંખ કરતા દરોડા...

અમદાવાદ: નોકરી કરતી મહીલાઓ સામે ઓફીસમા છેડતીના બનાવો વારવાર સામે આવતાં હોય છે પુરુષો અથવા બોસ દ્વારા બિભત્સ માગણીઓ કરવામા...

મુંબઈની પેઢીના કર્મચારી પાસેથી નારોલમાં રૂ.૨૫,૦૦૦ પડાવી લેવાં તથા વાસણા ફ્લાયઓવર ઉપર સોનાના દાગીના લૂંટવાની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન...

ચૂંટણીમાં તમિળનાડુની પ્રજા કરિશ્મો કરી શકેઃ રજનીકાંત ચેન્નાઈ,  ફિલ્મી દુનિયા બાદ રાજનીતિમાં ઉતરવાની તૈયારી કરી ચુકેલા સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું છે...

લાતેહાર: ઝારખંડમાં ફરી એકવાર સત્તામાં ભારતીય જનતા પાર્ટીની વાપસી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હવે પોતે જવાબદારી હાથમાં લઇ લીધી...

3થી 10 વર્ષના બાળકો માટે સમયની સાથે પારખવામાં આવેલી સામગ્રી સાથે વૈજ્ઞાનિક રીતે સંશોધિત ન્યુટ્રિશનલ સપ્લીમેન્ટ ભારતની અગ્રણી હોમગ્રોન વેલનેસ...

નવીદિલ્હી: કોંગ્રેસ-એનસીપી ગઠબંધન મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને આશાવાદી છે. આ ગઠબંધને મહારાષ્ટ્રમાં સરકારની રચના સાથે સંબંધિત તમામ મુદ્દાઓ ઉપર તેમની...

નવીદિલ્હી: ચારેબાજુ બેરોજગારીની વાતો ચાલી રહી છે ત્યારે અંગત બાબતોના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે આજે રાજ્યસભામાં માહિતી આપતા કહ્યું હતું કે, માર્ચ...

નવી દિલ્હી, વિવાદાસ્પદ નિવેદનો કરનાર મધ્યપ્રદેશના ભોપાલના સાંસદ અને માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં એક સમયે આરોપી સાધ્વી પ્રજ્ઞાને સંરક્ષણ મંત્રાલયની કમિટીમાં મોટી...

કોલકતા, પશ્ચિમ બંગાળના પાટનગર કોલકતાના બડાબજારના વેટિકલ સ્ટ્રીટમાં બપોરના સમયે માર્ગ પરથી પસાર થનાર લોકોના શરીર પર અચાનક ઉપરથી રૂપિયા...

નવીદિલ્હી, કૈલાસ માનસરોવરની યાત્રા માટે નેપાળથી ચીન જનારા ભારતીય શ્રદ્ધાળુઓ માટે ચીને ભારેખમ રેટમાં વધારો કર્યો છે. જેના કારણે ભારતીય...

નવીદિલ્હી, અમેરિકાએ ૧૪૫ ભારતીયોને ડિપોર્ટ કર્યા છે આ તમામ લોક અહીં આવી પહોંચ્યા છે.જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.