Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદમાં લગભગ સવા લાખ જેેટલી ઓટોરીક્ષાઓ માર્ગ ઉપર દોડે છે. તેમાંથી શટલરીક્ષાઓ પણ દોડતી હતી. પરંતુ કોરોનાકાળમાં લોકડાઉનની...

અમદાવાદ, માણેકચોક ખાતે આવેલા વાસણબજારમાં કેટલાક વહેપારીઓ કોરોનાથી સંક્રમિત થતા સ્થાનિક વાસણ બજારના વેપારી એસોસીએશન દ્વારા બજારના કામકાના કલાકોમાં ઘટાડો...

દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૮માં ૮૬૯, ૨૦૧૯માં ૫૪૯ અને ૨૦૨૦માં ૩૮૦ મળી ત્રણ વર્ષમાં જળસંગ્રહને લગતા કૂલ ૧૭૯૮ કામો કરાયા- જળ...

આવા સંજોગોમાં દાહોદના ડોક્ટરોએ મીરાં અને બાળકોને સ્વસ્થ કર્યા : જયારે સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસે પરિવારને શોધીને મીરાં સાથે...

- મુખ્ય મંત્રી યોગી ગૌતમ બુદ્ધ નગરમાં સમર્પિત ઇન્ફોટેઇનમેન્ટ ઝોન (ફિલ્મસિટી) સ્થાપવા માટે મહત્ત્વાકાંક્ષી યોજના રજૂ કરી - ફિલ્મ જગત...

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચાંપલાવત ગામે આવેલી દુધ મંડળીના વહીવટ સામે ગામના લોકો અને મહિલાઓમાં અસંતોષની લાગણી ભભૂકી ઉઠી છે....

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ડ્રગ એંગલ નીકળીને સામે આવ્યા બાદ હવે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ કેસની તપાસ કરી રહી છે....

નવી દિલ્હી: અમેરિકાની બાયઆઉટ ફર્મ કેકેઆર એન્ડ કંપની રિલાયન્સ રિટેલમાં મોટું રોકાણ કરશે. કેકેઆર રિલાયન્સ રિટેલમાં ૫૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ...

વોશિંગ્ટન: કોરોના વાયરસ મહામારી મુદ્દે આખી દુનિયા ચીનની સચ્ચાઈ જાણે છે. આથી સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ચીન પોતાની કરતૂતો બદલ...

યુરોપ: દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની વેક્સીન શોધી રહ્યા છે કે જેથી...

મુંબઈ: હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં વાદળછાયું વાતાવરણ અને ભારે વરસાદ રહેવાની સંભાવના બુધવાર માટે કરી હતી જોકે, મંગળવાર બપોર પછી...

નવી દિલ્હી: ચીનની સાથે ચાલી રહેલા ગંભીર સરહદ વિવાદની વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાની નૌસેના બે દિવસીય યુદ્ધાભ્યાસ કરશે. આ યુદ્ધાભ્યાસ...

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં નાર્કોટિક્સ ક્રાઈમ બ્યૂરો ડ્રગ એન્ગલથી તપાસ કરી રહ્યું છે. આ તપાસમાં ઘણા બોલિવુડ સેલેબ્સના...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લામાં વહેલી સવાર થી જ વરસતા વરસાદ વચ્ચે પણ વિવિધ હોસ્પીટલમાં કોરોનાની સારવાર દરમ્યાન જીવ...

નવી દિલ્હી: સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતમાં કોવિડ-૧૯ (Covid-19) વેક્સીન કેન્ડિડેટનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ વેક્સીન ઉત્પાદન...

ભરૂચના અનેક જાહેરમાર્ગો ઉપર વરસાદી પાણી ભરાતા ખુલ્લી ગટરો વાહન ચાલકો માટે જીવલેણ-વહેલી સવાર થી ૯ તાલુકામાં મેઘમહેરથી ટંકારીયાના પાદરમાં...

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ જે રીતે ડ્રગ્સ ચેટ્‌સના ખુલાસા થઈ રહ્યા છે તેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ નાર્કોટિક્સ કન્ટ્રોલ...

સુરત: સુરત શહેરનાં લાલગેટ વિસ્તારમાં આવેલા કાસ્કીવાડમાં દાંતનાં તબીબની તેની જ ક્લિનિકમાં હત્યા થતા ચકચાર મચી ગયો છે. ડૉ. અઝીમ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.