ઓડિશાનો હવાઈ સર્વે કર્યા પછી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ PIB Ahmedabad એક તરફ દુનિયા કોરોના વાયરસને કારણે પેદા થયેલી સમસ્યાઓ...
બેન્ગલુરુ, 22 મે, 2020ઃ ભારતે કોવિડ-19 મહામારી સામે લડાઈમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા માટે ચાલુ રાખ્યું છે ત્યારે એમેઝોન ઈન્ડિયા...
અમદાવાદ,સાબરમતી રેલવે યાર્ડ પાસે ડીઝલ શેડ નજીક આવેલા એક પુલ નીચે શુક્રવાર મોડે સાંજે આગ લાગી હતી. જો કે ઘટનાની...
અમદાવાદ, ચાંદખેડા, આઇઓસી રોડ પર આવેલા માનસરોવર રો-હાઉસમાં જુગાર રમતા હોવાની માહિતી મળતા પોલીસની ટીમ R/૧૨ નંબરના મકાન પર ત્રાટકી...
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, દેશમાં ૧૮મી મેથી લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થઈ ગયો છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારે...
આવશ્યક ચીજવસ્તુઓ–આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી દુકાનોને ઓડ-ઇવન જોગવાઇઓ લાગુ પડશે નહિ-દુકાનો નિયમીત ચાલુ રાખી શકાશે -જરૂરિયાત જણાયે ર૪ કલાક કાર્યરત...
નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે ભારતમાં અમેરિકન વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન 'ઝૂમ' પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે....
ગાંધીનગર, ગુજરાત સરકારે મોટા ઉપાડે કોઈ પણ ગેરન્ટી વગર સામાન્ય માણસ માટે રૂ. ૧ લાખ સુધીની સરકારી સહાયની જાહેરાત તો...
નવીદિલ્હી, ભારત અને ચીનની વચ્ચે ચિહ્નિત ન કરાયેલી સીમા પર તણાવ વધી રહ્યો છે. ઉત્તરી સિક્કિમ અને લદાખ પર બંને...
નવીદિલ્હી,રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે મોટી જાહેરાત કરી છે. તેઓએ મોટી રાહત આપતાં રેટો રેટમાં ૦.૪૦ ટકાના...
કેન્દ્ર તરફથી બંગાળને રૂ. ૧,૦૦૦ કરોડ મદદ આપવાની જાહેરાત કરાઇ કોલકાતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાથી પ્રભાવિત...
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્યભરમાં પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય સરકાર દ્વારા NFSA કાર્ડધારકોને કરવામાં આવી રહેલા વિનામૂલ્યે અનાજ વિતરણની વિગતો આપતા કહ્યું હતું...
માહિતી બ્યૂરો, વલસાડઃ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ સ્કુલ ફળિયા વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ જણાતાં આ વાઇરસના ઝડપી સંક્રમણને...
વલસાડ, કોવિડ-૧૯ કોરોના વાઇરસની ભયંકર બિમારીના પગલે ગુજરાત રાજય સહિત સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના પરિણામે ગરીબ...
અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે રોજની સરેરાશ ૧૦ જેટલી શ્રમિક સ્પેશીયલ ટ્રેન રવાના થાય છે. દિવસભર શ્રમીકોને લઈને આવતી એસ.ટી. અને...
અમદાવાદના નરોડા વિસ્તારમાં જી.વી.કે. ૧૦૮ કેન્દ્ર આવેલું છે. કોરોનાની મહામારીને કારણે અહીંથી ટેલી-મેડિસિન સેન્ટર પણ ચલાવવામાં આવે છે. ટેલી મેડિસિન...
GVK ઈએમઆરઆઈ ૧૦૮ દ્વારા અમલીકૃત ધન્વંતરીરથ લોકોને આરોગ્યપ્રદ સેવાઓ આપવા માટે ઉપલબ્ધ છે. આ મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા શહેરનાં વિવિધ...
ફુરસદ મિલે પાની કી તહરીરો કો પઢ લેના... 'રોજા તો હું વર્ષોથી રાખું છું પણ આ વર્ષે આ થાકેલા શ્રમિકોને...
સૌથી વધુ ઉત્તર પ્રદેશ માટે ૧૦૯ ટ્રેન મારફતે ૧,૫૯,૦૬૦ શ્રમિકો વતન ભણી:અમદાવાદ પૂર્વમાંથી ૧,૧૯,૫૧૫ શ્રમિકો વતન પહોંચ્યા શ્રમિકોની વતન વાપસી...
સિવીલ તંત્રની ‘પોઝીટીવીટી’ પરિવારજનો હોસ્પિટલમાં હતા- સિવીલના સેવક યોધ્ધાઓએ અંત્યેષ્ઠી કરી કોરોના દર્દીઓની સારવાર અમદાવાદની સિવીલ હોસ્પિટલ સહિત શહેરની અને...
તમે રહો ઘરની અંદર તો કોરોના રહેશે ઘરની બહાર.... જનજાગૃતિની આહલેક જગાવતા કોરોના યોદ્ધા રાજુભાઈ દવે લોકડાઉનનો પ્રથમ તબક્કો અમલી...
અમદાવાદ, ઉદ્યોગસાહસિકતાના શિક્ષણ, તાલીમ, સંશોધન અને સંસ્થાગત નિર્માણમાં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસાધન કેન્દ્ર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઈ), અમદાવાદ અને...
અરવલ્લી પોલીસ અધિક્ષક કચેરી ખાતે એસ.પી મયુર પાટીલે ઈદ-ઉલ-ફિત્રના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠક યોજી
(જીત ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી) મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં મોટી સંખ્યામાં મુસ્લીમ લોકો રહે છે. અને રમજાન માસનાં સતત ૩૦ દીવસ સુધી...
કોરોનાની મહામારીથી બચવા દેશ અને દુનિયા અથાક પ્રયત્ન કરી રહ્યાં છે કોરોનાનો પડકાર ઝીલીને એની સામે ડૉક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસતંત્ર,અને...
ભિલોડા અને મેઘરજ તાલુકાના ૨૮ ગામોમાં કૃષિ વિભાગે ૧૦ ટીમો બનાવી તીડના નિયંત્રણ અંગેની કામગીરી હાથ ધરી (બકોરદાસ પટેલ સાકરિયા,) ...