Western Times News

Gujarati News

ભરૂચ : અંકલેશ્વર જીઆઈડીસીની જયશ્રી એરોમેટિક કંપની માં ચોરી કરવા આવેલા ચાર જેટલા તસ્કરો ઘુસ્યા હતા.તે પૈકી એક તસ્કર ને...

નવીદિલ્હી, વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ માટે આ નવરાત્રીમાં રેલવે દ્વારા મોટી ભેંટ આપવામાં આવી છે. રેલવે દ્વારા નવી દિલ્હીથી કટરા વચ્ચે ચાલનાર...

નવીદિલ્હી, બજાજ ફાયનાન્સ કંપનીની માર્કેટ વેલ્યુ એસેટ્‌સની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ કરતા વધારે થઇ ગઇ છે. કંપનીની માર્કેટ...

મુંબઇ, બોલિવુડમાં પોતાની સાહસી પ્રવૃતિઓ અને બોલ્ડ નિવેદનના કારણે જાણીતી રહેલી અને પોતાની એક્ટિંગ કુશળતાથી તમામને પ્રભાવિત કરી ચુકેલી કંગના...

કરાંચી, પાકિસ્તાનમાં છેલ્લાં ઘણાં સમયથી મોંઘવારી વધતાં સામાન્ય નાગરીક ત્રાહીમામ પોકારી ગયો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ નાબૂદ કરાતાં...

રાજયમાં વન વિભાગ દ્વારા પ્રજામાં વન્‍યપ્રાણીના સંરક્ષણ અને સંવર્ધનમાં સક્રિય ભાગીદારીના ઉમદા હેતુસર દર વર્ષે રજી ઓકટોબર થી એક સપ્‍તાહ...

 શામળાજી: શામળાજી પંથકમાં મેઘરાજાએ ભારે તબાહી સર્જી છે અનેક કાચા મકાનો ધરાશાયી થવાની સાથે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો પાયમાલ બન્યા...

ભરૂચ : ઝઘડિયા સેવાસદન સામે આવેલ પિરામિડ સિલિકા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઝઘડિયાની (Polluted water released by Pyramid Silika Industries, Jhagadia) ખાડીમાં...

પ્રતિનિધિ સંજેલી : ગુજરાત મજુર યુનિયન ઝાલોદ દ્વારા   નિવૃત્ત એસટી કર્મચારીઓને પેન્શન વધારો કરવા માટે ચર્ચા વિચારણા કરી સરકાર સામે...

અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા તમામ જળાશયો,નદી,નાળા છલકાયા છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થતા ડેમમાંથી સાવચેતીના ભાગરૂપે પાણી...

રાજપીપલા: ગુરૂવાર : પ્રેસ કલબ-નર્મદા, રાજપીપલા દ્વારા આયોજિત સુરક્ષા સેતુ સોસાયટી (નર્મદા પોલીસ) પ્રાયોજિત અને સ્વ. રતનસિંહજી મહિડાના સ્મણાર્થે ગુજરાતના...

સમગ્ર શહેરના આશરે 50,000 કરતા પણ વધુ ભાવિક ભક્તો ઉત્સવમાં ભાગ લેશે  ઉત્સવમાં રામ દરબાર, સ્વર્ણ રથ, રામલીલા પર નૃત્ય...

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન (Western Railway Ahmedabad division) ખાતે ઉજવવામાં આવેલ “સ્વચ્છતા એજ સેવા” પખવાડિયા દરમિયાન અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજની...

અમદાવાદ: કેન્દ્ર સરકારે એપ્રેન્ટીસશિપના (Central Governement, Aprentisship) નિયમોમાં કરેલા ફેરફારોને પરિણામે ગુજરાતમાં એપ્રેન્ટીસ તરીકેની ભરતીને હજુ વધારે વેગ મળશે તેવુ...

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત વચનવિધિ ગ્રંથ ખાલી સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાય પૂરતો નથી પરંતુ સમગ્ર માનવ સમુદાય માટે છે. - :...

(પ્રતિનિધિ) ભિલોડા : અરવલ્લી જીલ્લાના પ્રજાજનો મિશ્ર ઋતુમાં બીમારીમાં સતત પટકાતા ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાયા છે જીલ્લામાં સિઝનનો ૧૩૦...

મેઘરજ : અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી ભુતીયા ગામના વતની ભાનુભાઈ સોમાભાઈ પરમાર સત્તર વર્ષ ઈન્ડીય આર્મીમાં ફરજ બજાવ્યા બાદ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.