Western Times News

Gujarati News

સ્મશાનગૃહ અને કબ્રસ્તાનોમાં એપ્રિલ-મે મહિના દરમ્યાન મરણાંકમાં બેથી ચાર ગણો વધારો  (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરમાં જુલાઈ મહિનાની શરૂઆતથી કોરોનાના...

આગામી તા.૧૫ ઓગષ્ટ સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ પર ઑનલાઈન અરજી કરી સાધનિક કાગળો સાથે અરજી કર્યાના દિન-૭માં જમા કરાવવાની રહેશે માહિતી...

અરવલ્લી જિલ્લામાં કોરોના નો કહેર યથાવત રહે તો અત્યાર સુધી ૨૫૫ નો આંક વટાવી ચૂકયા છે ત્યારે તંત્ર સફાળું જાગ્યું...

નવી દિલ્હી: કોંગ્રેસના ત્રણ ટ્રસ્ટોમાં ફંડિંગની તપાસ કરવા માટે કેન્દ્રિય  ગૃહ મંત્રાલયે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. એક સરકારી...

ગાંધીનગર: રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ખેડૂતો ખૂશખુશાલ થઇ ગયા છે જાકે દ્વારકા અને જામનગરમાં સતત...

નવી દિલ્હી: કેન્દ્રિત  કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં ઈપીએફ, ઉજ્જવલા યોજના, વડાપ્રધાન ગરીબ કલ્યાણ અનાજ યોજના અને પ્રવાસી મજૂરો માટે ભાડાની...

નવી દિલ્હી: કોરોના વાયરસની રસી જો આગામી વર્ષની શરુઆત સુધી હાથ નહીં લાગે તો ભારતની હાલત ખૂબ ખરાબ થઈ શકે...

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરી કરવા માટેની તૈયારીઓ  કરવા રાજ્યના શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીને આદેશ કર્યો છે....

ગાંધીનગર: ગુજરાતમાં એક તરફ ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં તારાજી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસની મહામારીના કારણે...

 અમદાવાદ: રાજ્યના વનમંત્રી રમણલાલ પાટકર અને સુરતના કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવતા મુખ્યમંત્રી વિજયભાઇ...

ગાંધીનગર: ગીર આલેચ અને બરડાના માલધારીઓના સાચા આદિવાસીના પ્રમાણ પત્રોને લઈ ચાલી રહેલા વિવાદ પર રાજ્ય સરકારે કેબિનેટમાં મહત્વનો નિર્ણય...

વિશાખાપટ્‌ટનમની કેમિકલ ફેક્ટરીમાં ગેસ લિક-ઉચ્ચસ્તરીય તપાસ ટીમે મુખ્યમંત્રી રિપોર્ટ સોંપતા પોલીસ તપાસઃ ઘટનામાં ૧૦૦૦થી વધુ લોકો પ્રભાવિત થયા હૈદરાબાદ,  આંધ્રપ્રદેશની...

ડુંગળીનો સ્ટોક રાખવાના લક્ષ્યથી સરકાર ખુબ પાછળઃ ભાવ વધશે- સપ્ટેમ્બર-ડિસેમ્બર વચ્ચે ભાવ વધવાની શક્યતા નવી દિલ્હી,  સરકારે ડુંગળીનો બફર સ્ટોક...

લોનના નાણાં મળવાથી અનાજ કરીયાણાની ખરીદી અને ઘર ખર્ચ માટે બનશે મદદરૂપ -માયાબેન પુરોહિત, વડોદરા વડોદરા તા.૦૮, જુલાઈ,૨૦૨૦ (બુધવાર) વિશ્વવ્યાપી કોરોના માહામારીના પગલે...

કલેક્ટરે મંજૂરી આપતા ૬૦ બેડ ના આઈસોલેટ વોર્ડ બનાવવાની કામગીરી પૂર જોશમાં : દર્દીઓની સારવાર માટે સોમવાર થી ખુલ્લું મુકાશે....

૩૦ જૂને અરવલ્લી આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં ઉપસ્થિત હોવાથી ભયનો માહોલ પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કોરોનાનું...

કોરાના-19ની મહામારી દરમ્યાન સરકારના સહયોગ પર વેબીનાર યોજાયો 08 JUL 2020 PIB Ahmedabad,  ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના લોક...

સમગ્ર વિશ્વમાં વ્યાપેલ મહામારી કોરોના વાયરસ (કોવિડ-૧૯) ના કારણોસર કેન્દ્ર સરકારશ્રી તેમજ રાજય સરકારશ્રીની માર્ગદર્શક સુચનાઓને અનુસરીને અમદાવાદ મધ્યસ્થ જેલ...

આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ચોંકાવનારી ફરીયાદઃ વડોદરા સાસુની સેવાચાકરી કરતી પરિણીતાને હોસ્પીટલમાં ચેપ લાગતા બિમાર પડી હતી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:...

ઘરેથી કામ કરવાની પધ્ધતિ કાયમી ધોરણે ચાલુ રાખવા વિચારણાઃ આઈટી કંપનીને ફાયદો, કર્મચારીઓ નુકશાન છતાં બીજા અન્ય ફાયદા (પ્રતિનિધિ દ્વારા)...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ દરમ્યાનમાં શહેરમાં વધુ ચાર આત્મહત્યાની ઘટનાઓ બનતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.