Western Times News

Gujarati News

લોકો સાથે સંવાદ અને આત્મીય અનુભવથી એસ.ટી.ની. સફર અવિસ્મરણીય બનીઃ રાજયપાલ આચાર્ય દેવવ્રત (એજન્સી)અમદાવાદ, રાજયપાલ આચાર્ય દેવવ્રતને આણંદ કૃષિ યુનિવસીટીમાં...

ફૂડ કવોલીટીનો પ્રશ્ન વિધાર્થીઓએ ફગાવ્યો હોવાનો મ્યુનિ. અધિકારીઓનો દાવો (એજન્સી)અમદાવાદ, વી.એસ. હોસ્પિટલમાં દર્દીના કિલનીકલ ટ્રાયલ અને વી.એસ. હોસ્ટેલના રજીસ્ટરમાં એન્ટ્રી...

નવી દિલ્હી, સગીરો વચ્ચેના સંમતિના રોમેન્ટિક સંબંધોમાં પોક્સો કાયદા હેઠળ ગુનાહિત કાર્યવાહી હટાવવા અંગે વિચારવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું...

ભુજમાં ૫૩ હજાર કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ કરતા વડાપ્રધાન (એજન્સી)કચ્છ, વડાપ્રધાન મોદી ૨ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે...

અમદાવાદ, આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં રહેતા નિલેશ રોહિતે ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ વડોદરામાં એસટી વિભાગમાં બસમાં જીપીએસ લગાવાનું કામ...

અમદાવાદ, પહેલગાંવમાં આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપી દીધો છે ત્યારે હવે દેશમાંથી ઠેર ઠેર પાકિસ્તાની જાસૂસ ઝડપાઇ...

અમદાવાદ, ગોતામાં રહેતા પતિએ પત્ની અને દીકરીને ઘરમાંથી કાઢી મૂકતા પત્નીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા સહિતના લોકો સામે ફરિયાદ...

અમદાવાદ, અમદાવાદના મેગા ડિમોલેશનમાં ચંડોળા તળાવ ફરતે આવેલા ૧૨ હજાર કરતા વધુ નાના- મોટા મકાનો તોડી પાડવામાં આવ્યા બાદ હવે...

સુરત, સુરતમાં આત્મહત્યાની ઘટનાઓ સતત બનતી રહી છે. વધુ ત્રણ વ્યક્તિએ અકાળે મોતને વ્હાલુ કર્યું હોવાનું નોંધાયું છે. અમરોલીમાં સગીરા...

નવી દિલ્હી, દિલ્હીમાં મે મહિનાનો રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. કેરળમાં રેકોર્ડ સમય પહેલા પહોંચેલા ચોમાસાએ હવે મહારાષ્ટ્રને પણ સરપ્રાઈઝ આપી...

નવી દિલ્હી, કર્ણાટકની એક સહકારી મંડળીના સભ્યની ચૂંટણીને બહાલ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સટ્ટાબાજી અને જુગારના તત્વ વગર...

ન્યૂયોર્ક, ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આયોજિત કરેલા એક વાર્તાલાપમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના અધ્યક્ષ શશિ થરૂરે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પહેલગામ...

નવી દિલ્હી, અમેરિકાના વિદેશ વિભાગના ગુપ્તચર અહેવાલમાં મોટો ખુલાસો કરાયો છે કે પાકિસ્તાન ભારતને તેના અસ્તિત્વ માટે ખતરો માને છે...

વડાપ્રધાનશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી વધારતા અંદાજીત રૂ. 672 કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ મળશે 27 મેના રોજ ગાંધીનગર સ્થિત...

'ઐશ્વર્યમ્' આશ્રયની સાથોસાથ સુખ, સન્માન, શાંતિ અને સંતોષ પણ આપે એ જ અભ્યર્થના : શ્રી આચાર્ય દેવવ્રતજી 937 દિવસમાં 'ઐશ્વર્યમ્' પરિસરમાં ચ-કક્ષાના 96, ઘ-કક્ષાના 32, ગ-1 કક્ષાના ચાર અને ક-કક્ષાના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.