Western Times News

Gujarati News

COVID-19 મહામારી સામે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી આયુષ વિભાગની માર્ગદર્શિકા મુજબ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના ૨૪ સરકારી આયુર્વેદ...

ફ્રન્ટ એન્ડ ડેટા વિઝ્યુલાઇઝેશન ડેવલપમેન્ટ માટે પ્રખર એન્જિનિયરિંગ સ્નાતકોને જોડાવા માટે તક અમદાવાદ, સપ્ટેમ્બર, 2020 : વૈશ્વિક રોગચાળો હોવા છતાં,...

સંજય રાઉતે વાત કરતી વખતે ભાષાની મર્યાદા ઓળંગતા બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતને હરામખોર છોકરી ગણાવી. ત્યારબાદ વિવાદ એવા વકર્યો કે કેન્દ્રને...

કંપનીએ ત્રિમાસિક ગાળામાં વ્યાજ, ધસારા અને કરવેરા અગાઉની ઊંચી આવક રૂ. 50.36 કરોડ કરી – જે અગાઉના ત્રિમાસિક ગાળાની આવક...

દિલ્હી મેટ્રો રેલ નિગમ (ડીએમઆરસી) એ કોવિડ -19 રોગચાળો ફેલાવો અટકાવવા સામાજિક અંતર સુનિશ્ચિત કરવાના પગલાના ભાગ રૂપે તેમને સસ્પેન્ડ...

સંજય રાઉતે વાત કરતી વખતે ભાષાની મર્યાદા ઓળંગતા બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતને હરામખોર છોકરી ગણાવી મુંબઈ, શિવસેનાના નેતા સંજય રાઉત...

ડ્રાઈવરે એક દર્દીને એમ્બ્યુલન્સથી ઉતારી દીધી હતીઃ બીજી દર્દીને સુમસામ જગ્યા ઉપર લઈને દુષ્કર્મ આચર્યું હતું કેરળ, કેરળના પટનામિટ્‌ઠા જિલ્લામાં...

૨૪ કલાકમાં વધુ રેકોર્ડબ્રેક ૯૦,૬૦૦ કેસ-વર્તમાન ટેસ્ટિંગ સેવાને ધ્યાનમાં રાખી નવી ગાઇડલાઇન જાહેર કરી છેઃ ગર્ભવતી મહિલાઓનું ટેસ્ટિંગ ફરજિયાત નવી...

ચીન સાથે તણાવ વચ્ચે ભારતની મોટી સફળતા-આ રસ્તા પર સૈનિકોની મૂવમેન્ટને ટ્રેસ કરી શકવી પાડોશી દેશો માટે મુશ્કેલઃસૈનિકોને મદદ કરવામાં...

નવેમ્બરમાં રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવાની છે, પાર્ટી ઉમેદવાર એક-બીજા પર નિશાન સાધી રહ્યાં છે વૉશિંગ્ટન,  અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર...

કોમર્શિયલ એક્ટિવિટીના નામે સૈનિકી ગતિવિધિઓ થતી હોવાની શંકાઃ આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં તેની નોંધ લેવાઇ બેઈજિંગ,  ચીને ભારત પર દબાણ વધારવાના અન્ય...

૧૯૮૫માં શ્રીલંકા દ્વારા પાક,ને હાથી ભેટ અપાયો હતો-પાકિસ્તાનના ઝૂમાં હાથીને ખાવાનું આપ વા સિવાય કોઈ દરકાર ન કરાતાં પાગલ જેવો...

પાર્ટીમાં પરિવારનો મોહ છોડીને કામ કરવું જોઈએ તેવી ઉત્તરપ્રદેશના નવ તગેડી મુકાયેલા કોંગી નેતાઓની સલાહ નવી દિલ્હી,  કોંગ્રેસમાં ટોચની નેતાગીરી...

અમદાવાદ, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અત્યંત પ્રતિષ્ઠાસભર ચૂંટણીમાં પ્રગતિ પેનલનો વિજય થયો છે. ચૂંટણીમાં આત્મનિર્ભર પેનલનો પરાજય થયો...

PIB Ahmedabad, ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, 7 સપ્ટેમ્બર, 2020ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો...

ચેપપ્રસાર શ્રૃંખલા નિયંત્રણમાં લાવવા અને મૃત્યુદર 1%થી નીચે લઇ જવા રાજ્યોને કડક ચેપનિયંત્રણ પગલાઓ અને RT-PCR તપાસના સંપૂર્ણ ઉપયોગ કરવા...

સમુદાય સેવા પ્રત્યેના તેમના યોગદાનને યાદ કર્યું PIB Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેશવાનંદ ભારતીજીના અવસાન અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.