Western Times News

Gujarati News

નવસારી, સવારે નવસારી જિલ્લામાં એર રેડ/હવાઈ હુમલાની સૂચના મળતાં સમગ્ર જિલ્લા તંત્ર તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયું હતું. 'ઓપરેશન અભ્યાસ'...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં ત્રણ સ્થળોએ મોકડ્રિલ યોજાઈ હતી.જેમાં જીએનએફસી,ઓએનજીસી અને દહેજ ખાતે યોજાઈ હતી. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવને...

(પ્રતિનિધિ) નડિયાદ, સોમવારે વાવાઝોડા બાદ ત્રીજા દિવસે પણ નડિયાદ સહિત જિલ્લામાં જાણે ચોમાસુ જામ્યો હોય તેવો વાતાવરણ જોવા મળી રહ્યો...

યુધ્ધની સ્થિતિ સર્જાય તો નાગરિકોએ કઇ કઇ બાબતોની કાળજી રાખવી તે અંગે તંત્રએ કવાયત કરી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા...

(પ્રતિનિધિ) ભરૂચ, જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ ૨૭ નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરી હતી.આ ઘટના બદલારૂપે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ...

અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારના માર્ગદર્શનમાં 'ઓપરેશન અભ્યાસ' અંતર્ગત થલતેજના પેલેડિયમ મોલ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી. આ...

Rajkot, હાલમાં રાજકોટ જિલ્લામાં કોઈ પણ સરકારી વિભાગ ની કચેરી, સ્કૂલ, કોલેજમાં અગાસી કે ગ્રાઉન્ડનું પાણી જમીનમાં ઉતારવા માટે રિચાર્જ...

યુધ્ધની સ્થિતિ સર્જાય તો નાગરિકોએ કઇ કઇ બાબતોની કાળજી રાખવી તે અંગે તંત્રએ કવાયત કરી અમદાવાદ, ભારત સરકારના ગૃહ મંત્રાલય...

મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જન્મદિવસની  શુભકામના પાઠવી જીવનમાં પુરુષાર્થ નું પરિણામ અવશ્ય મળે છે - આચાર્યશ્રી મહાશ્રમણજી Ahmedabad,...

વસ્ત્રાલની ઘટના બાદ ડીજીપીએ ગુંડાઓને પકડી જેલમાં પુરવા આદેશ કર્યો હતો (એજન્સી)અમદાવાદ, વસ્ત્રાલમાં દોઢ મહિના પહેલાં હથિયારો સાથે રોડ ઉપર...

તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની આખરી મતદાર યાદી સંદર્ભે આગામી સમયમાં યોજાનાર 24-કડી અને 87-વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓ...

૬૦-૭૦ની ઝડપે પવન ફૂંકાશે-માવઠું થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ભરઉનાળે છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘગર્જના અને પવન...

હલકી ગુણવત્તાની પીવીસી પાઈપો વાપરવામાં આવતા કમિશનરે વિજીલન્સ તપાસ સોંપી ઃ સ્ટ્રીટ લાઈટ વિભાગના અધિકારીઓને બીજી વખત શો કોઝ નોટીસ...

(એજન્સી)ગાંધીનગર, રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા ભારત - પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ...

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે જ્યાં સુધી ભારત કોઈ અન્ય કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી તેઓ કંઈ...

(એજસી)અમદાવાદ, ગોતા ખાતે આવેલ શ્રી વિષ્ણુધારા ક્રોસ રોડ ફલેટ, શાયોના ગ્રીન સામે, વોડાફોન ટાવર પાછળ તા.૧૧ રવિવારે સવારે ૮ઃ૩૦થી ૧રઃ૩૦...

અમદાવાદ, પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખી તમામ...

૮મી મે - વિશ્વ થેલેસેમિયા દિવસ - ગુજરાતમાં થેલેસેમિયા અને સિકલ સેલ જેવી હીમોગ્લોબિનોપથીઝને નાબૂદ કરવા ૨૦૦૪થી ઇન્ડિયન રેડ ક્રોસ...

આ હુમલા બાદ હવે આ સ્થળો ફક્ત નકશામાં જ બચ્યા-એરફોર્સે લશ્કર-એ-તૈયબાના ગઢને કર્યું ધ્વસ્ત નવી દિલ્હી,  પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો...

અમદાવાદ, તારીખ ૦૪/૦૫/૨૦૨૫, રવિવારે સાંજે ૮ વાગે ગોમતીપુર વિસ્તારમાં હઝરત પીર સૈયદ મોહંમદ મશાયખ રહે.ના રોઝા પાસે વર્ષો થી ધાર્મિક...

ગુજરાતમાં કુલ ૧૫.૫૦ લાખથી વધુ લોકોના થેલેસેમિયા ટેસ્ટ કરાયા ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં ગર્ભવતી મહિલાઓ તેમજ કોલેજમાં વિદ્યાર્થીઓનો થાય છે વિનામૂલ્યે...

અમદાવાદ,  અમદાવાદ મંડળ પર રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા વિશેષ સુરક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત રેલવે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.