Western Times News

Gujarati News

અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે કાર્યક્રમ માટે રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોને પણ ખાસ આમંત્રણ...

અમદાવાદ: અમેરિકી રાષ્ટ્ર્‌પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીની તા.૨૪ ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને અમદાવાદના...

શુભેચ્છા સમારોહમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો શુભેચ્છા સમારોહમા વિરમગામના પત્રકારોને શાળા પરીવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં (વંદના...

મોડાસા: મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે પણ ભોળાનાથ..આસુતોસ  દેવાધિદેવ ભગવાન શિવજીનું મહાપર્વ મહાશિવરાત્રી નિમિત્તે મોટેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્ર સાથે  ઉમંગભેર...

ભગવાન શિવે જગકલ્યાણ માટે વિષપાન કર્યું હતું: મુખ્યમંત્રીશ્રી  વિજયભાઈ રૂપાણી મહાશિવરાત્રીના પાવન દિને ભારત વિશ્વગુરુ બને તેવી મનોકામના વ્યક્ત કરી...

શિવરાત્રિને લઇને ભવનાથના મેળામાં પણ શિવભકિતનું જારદાર વાતાવરણ છવાયું ઃ દર્શન કરવા થયેલી પડાપડી - પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ મેળામાં...

અમદાવાદ, એન્જીનિયરીંગ અને બી.એસ.સી. (Engineering or B.Sc.) કર્યા બાદ વિદેશમાં જવા માંગતા વિદ્યાર્થીઓએ આઈ. એલ. ટી.એસ.IELTS અને જી.આર.ઈ. GRE જેવી...

અમદાવાદમાં પણ પુના જેવી ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટના  નિર્માણની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પુનાની પ્રસિદ્ધ ‘ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ’ જેવી...

લખનઉ, ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાંથી મળી આવેલા આશરે 12 લાખ કરોડ રુપિયાની કિંમતના 3,350 ટન સોનાએ ભારત માટે નવી આશા...

નવી દિલ્હી,  મહારાષ્ટ્રમાં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર રચ્યા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રથમ વખત વડાપ્રધાન...

લુણાવાડા: મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અને જિલ્લાની આગવી ઓળખ અને પુરાતત્વીય વારસો ધરાવતા કલેશ્વરી નાળ સમૂહમાં પ્રકૃતિની ગોંદમાં વસેલું નયનરમ્ય...

બીજીંગ, ચીનનાં આંકડા પ્રમાણે સંક્રમણના માત્ર ૩૪૯ નવા કેસની પુષ્ટી થઈ છે. જ્યારે એક દિવસ પહેલા આંકડો ૧૭૦૦ હતો. તેનાથી...

ચેન્નાઇ, અભિનેતા કમલ હસને ઇન્ડિયન ૨ના સેટ પર થયેલી દુર્ધટનામાં જીવ ગુમાવનાર ત્રણ ક્રૂ મેમ્બર્સના પરિવારને ૧-૧ કરોડ રૂપિયા આપવાની...

હૈદરાબાદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા...

લખનૌ, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)એ યુપીના બસ્તી જિલ્લાના એક ગામમાં ૬ વર્ષમાં એક જ પરિવારના ૪ સભ્યોના મોત કથિત રૂપે...

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય, પારિજાત હોમ્સ, સરગાસણ સેવાકેન્દ્ર પર ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી રાકેશ પટેલ, અને સંચાલિકા  બી.કે.મેઘાબેન દ્વારા અગ્રગણ્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિવ...

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ  24-25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. હવે તેમના ભારતના પ્રવાસ દરમિયાન તેમની...

માણાવદર ના વિવિધ મંદિરો માં શિવરાત્રી નિમિતે ભક્તો ની ભીડ જામી હતી ભગવાન શિવની આરાધના માટે ઉતમ અવસર ગણાતા મહાશિવરાત્રિ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.