Western Times News

Gujarati News

નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશથી અપહરણ કરવામાં આવેલા 5 ભારતીયોને લઇને ચીને પહેલાં તો તેની જાણકારી હોવાની મનાઇ કરી, પરંતુ હવે તેને...

મુંબઇ, સુશાંત સિંહ રાજપૂતની મોતને કેસ દરમિયાન મહારાષ્ટ્ર સરકાર સામે પડેલી બોલીવૂડ અભિનેત્રી કંગનાની સમસ્યાઓ દિવસે-દિવસે વધી રહી છે. મહારાષ્ટ્ર...

નવી દિલ્હી, લદાખમાં ચીનની સાથે સરહદ પર તણાવની સ્થિતિ ઊભી થયેલી છે. ચીને સોમવાર મોડી રાત્રે વાસ્તવિક નિયંત્રણ રેખા પર...

PIB Ahmedabad,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બર, 2020ના રોજ મધ્યપ્રદેશના શેરી વિક્રેતાઓ સાથે ‘સ્વનિધિ સંવાદ’ કરશે. ભારત સરકારે 1...

સંતાન નહીં હોવાના કારણે સળગાવવાનો પ્રયાસ-શૌચાલય કૌભાંડમાં પકડાયેલા સસરાને છોડાવવા ૩ લાખ રૂપિયા માગ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો...

અમદાવાદ, દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં કોરોના વાયરસ પરીક્ષણમાં અમદાવાદ સ્ટેશન પર ૨૦ મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર,...

ટ્રાન્સપોર્ટ દ્વારા મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો અમદાવાદ ખાતે આવે અને તે પાર્સલ અજાણ્યા લોકો આવી લઈ જતા હતા-ગોડાઉનથી ૨૪૪ બોટલ દારૂ...

અભિનેત્રી પિતાને યાદ કરી ભાવૂક થઈ-મોનલ ફિલ્મ રેવાથી જાણીતી થઇ, ફિલ્મને ગુજરાતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ એનાયત થયો...

તૃણમૂલે હત્યા કરાવી હોવાનો ભાજપનો આરોપ-બંગાળમાં ૨૦૨૧માં વિધાનસભા ચૂંટણી છે, અત્યારથી કોંગ્રેસ, ભાજપ અને તૃણમૂલ પોતપોતાની બાજી ગોઠવે છે કોલકાતા, ...

અમેરિકા-ઈટાલી કરતાં પણ ભારતને બહુ નુકસાન-કોરોનાની મહામારી ઉપર કાબુ મેળવવામાં આવશે ત્યાં સુધીમાં ભારતમાં વિવેકપૂર્ણ ખર્ચાની સ્થિતિ નબળી બનશે નવી...

સંશોધનના પરિણામોમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાથી શરીરને મળેલી બિમારીઓ ધીમે-ધીમે ઓછી થાય છે-શરીરની રોગપ્રતિકારક શક્તિથી તે સરખું થઈ જાય...

ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાનએ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ સંદર્ભે યોજાયેલી ગવર્નર્સ કોન્ફરન્સમાં માર્ગદર્શન આપ્યું અમદાવાદ, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અને વડાપ્રધાન...

ગુજરાતમાંથી ૧૧ કેદી જેલથી, ૧૫૨ કેદી જેલ બહારના સમયગાળા દરમિયાન, ૯ કેદી પોલીસ કસ્ટડીમાંથી ફરાર નવી દિલ્હી, નેશનલ ક્રાઇમ રેકોર્ડ્‌સ...

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે ભારત એક મોટું મેન્યુફેકચરિંગ કેન્દ્ર બની રહ્યું છે ગ્લોબર મેન્યુફેકચરિંગ ઇકોસિસ્ટમ પણ...

નવીદિલ્હી, એમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ શાળાઓ શરૂ કરવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે નાના વિદ્યાર્થીઓ શાળામાં સતત...

મુંબઈ, કેટલાંક રાજ્યોએ પ્રવાસીઓ માટે પ્રવાસન સ્થળો ખુલ્લાં મૂકતાં ભારતમાં પ્રવાસન ક્ષેત્રમાં ધીમે ધીમે બેઠું થઈ રહ્યું છે. ઘરે મહિનાઓ...

मुंबई, आदित्य बिड़ला फैशन एंड रिटेल लिमिटेड का एक प्रमुख अंतरराष्ट्रीय परिधान ब्रांड, पीटर इंग्लैंड, ने नीम तुलसी कलेक्शन नामक...

ફોરેન્સિક સાયકોલોજીમાં બ્રેઈન ફિંગર પ્રિન્ટ અને નાર્કો એનાલિસીસ માટે ૬૬૫૫૦ રૂપિયા નવો ભાવ રહેશે ગાંધીનગર, ગાંધીનગરની જાણીતી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.