Western Times News

Gujarati News

ફિલ્ડ સ્ટાફ ને પ્રોટેક્શન ના પૂરતા સાધનો મળતા ન હોવાની ફરિયાદ અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના ના કેસ મોટી સંખ્યામાં બહાર આવી...

અમદાવાદ શહેર ના કોટ વિસ્તારમાં લોકડાઉન બાદ કરફ્યુ ના પણ લીરા ઉડી રહયા છે. લોકડાઉન દરમ્યાન કોટ વિસ્તારમાં તૈયાર કરવામાં...

વડોદરા શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું વડોદરા તા.૧૬ એપ્રિલ, ૨૦૨૦ (ગુરૂવાર) સમગ્ર દેશમાં કોવિડ-૧૯ ની અસરોને નિયંત્રિત કરવાના હેતુથી...

લોકડાઉનની સ્થિતિમાં સૌથી વધુ શ્રમિકો અને ગરીબો કફોડી સ્થિતિમાં મુકાયા છે સમગ્ર દેશમાં લોકડાઉન લંબાવાતા હવે મજૂર અને પરપ્રાંતીય વર્ગ...

તંત્ર દ્વારા આપવામાં આવેલ છૂટછાટ ના સમય દરમ્યાન ઉપરાંત દુકાન ચલાવતા ઈસમો વિરુદ્ધ,જાહેરમાં રખડતા ઈસમો વિરુદ્ધ અને માસ પહેર્યા વગરના...

 કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગની પહેલો પીએમએફબીવાય અંતર્ગત રૂ. 2424 કરોડનાં મૂલ્યનાં દાવાની...

કોવિડ-19 સામેની લડાઇમાં બાકીની દુનિયાની તુલનાએ ભારત મજબૂત સ્થિતિમાં આગળ વધી રહ્યું છે નવી દિલ્હી, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી...

નવી દિલ્હી, એપ્રિલ 15, 2020,  પંજાબના હોંશિયારપુર જિલ્લાના હાજીપુર બ્લોકમાં આવેલા ગુગવાલ હાર ગામમાં યુવાન મહિલાઓનુ એક જૂથ અથાક પ્રયાસો...

ટૂંકા સમયગાળામાં બલ્ક ડ્રગ્સના ઉપલબ્ધતા વધારવા/ઉત્પાદન વધારવા પર્યાવરણ અસર આકારણી (ઇઆઇએ) અધિસૂચના, 2006માં મુખ્ય સુધારો કરવામાં આવ્યો બે અઠવાડિયાની અંદર...

 તા. ૧૬ એપ્રિલને ગુરૂવારે રાત્રે ૯ - ૦૦ વાગ્યાથી સારાય વિશ્વમાં સૌ તેનો લાભ લઈ શકશે.  સત્સંગીજનો આ પ્રોગ્રામ દ્રારા...

જમાલપુરના મહિલા કોર્પોરેટરના પણ સેમ્પલ લેવામાં આવ્યા અમદાવાદ, જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાના પોઝિટિવ રિપોર્ટ અને તેમને હોમ ક્વોરેન્ટાઇ ન કરવાની...

રાજકોટના લોકો કોવિડ-19 લૉકડાઉનના સમયમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પરથી જરૂરી દવાઓ મેળવી રહ્યાં છે જનઔષધિ કેન્દ્રના લોકો કોરોના યોદ્ધા...

કોરોના મહામારીના સમયમાં પોસ્ટ વિભાગની પ્રશંસનીય કામગીરી રાજકોટ જિલ્લાની 14000 ઉપરાંત ગંગાસ્વરૂપ બહેનોને ઘેરબેઠા પહોંચાડે છે સરકારી સહાય દેશ કપરા...

કોરોના વાયરસના સંકટ સમયે પ્રશાસક શ્રી પ્રફુલ પટેલની પહેલના પગલે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ, સિલવાસામાં કોવિડ -૧૯ વાયરલોજી પરીક્ષણ લેબ...

ધનસુરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશભાઈ.એસ.પટેલ એ કોરોના વાઈરસ ને લઈ ધનસુરા પોલીસ સ્ટેશનમાં સેનેટાઈઝીંગ સ્પ્રેયર મશીન ભેટમાં આપ્યું. આ મશીનનેને...

બાબાસાહેબ આંબેડકરની ૧૨૯  જન્મ જયંતી નિમિત્તે નડિયાદના સંતરામ રોડ પર આવેલા બાબાસાહેબ આંબેડકર ની  પ્રતિમા પર ખેડા જિલ્લા સાંસદ દેવુંસિંહ...

જમાલપુર ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા કોરોના પોઝીટીવ જાહેર થતા જ ગુજરાત માં કોરોના ભૂંકપ આવી ગયો છે.ખેડાવાળા નો રિપોર્ટ જાહેર...

જેતલપુર માર્કેટ યાર્ડમાં ખરીદ-વેચાણ નોસમય રાત્રિના ૭ કલાકથી સવારના ૭ કલાકનો રહેશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમદાવાદ દ્વારા તારીખ 15/04/2020...

દૂધ-શાકભાજી-કરિયાણા-દવાઓ વગેરેની ખરીદી માટે ફરફયુના દિવસો દરમ્યાન દરરોજ  ૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી ત્રણ કલાક માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત વડાપ્રધાનશ્રીની...

અમદાવાદ: અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોના સંક્રમણમાં વધારો થતા મ્યુનિ. કમિશ્નરે બફર ઝોન જાહેર કર્યો છે. તથા કોટ વિસ્તારને સાંકળતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.