Western Times News

Gujarati News

૭૬૨ લોકોના સેમ્પલ પૈકી ૧૮ પોઝીટીવ અને ૭૪૪ લોકોના સેમ્પલ નેગેટીવ કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે...

અમદાવાદ, વૈશ્વિક મહામારી કોરોના ને નિયંત્રણમાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર...

કોરોના વાયરસના સંક્રમણ બાબતે વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારત દેશ અને ગુજરાતમાં આ બાબતે રાજ્ય સરકારશ્રી દ્વારા તેને નાથવાની...

• અમદાવાદ જિલ્લામાં બે દિવસમાં ૧,૫૫૯ જેટલા યુનિટો શરૂ થયા • ૩૦,૦૦૦ લોકોને રોજગારી મળવાની શરૂ થઇ • અમદાવાદ જિલ્લામાં...

ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ વાન  ફાસ્ટ ટેસ્ટીંગ, આઈસોલેશન સુવિધા અને ઝડપી ટેસ્ટીંગના પગલે ઝડપી સારવાર એમ ત્રિવિધ સુવિધાઓ સાથે આ...

અમદાવાદ, હાલમાં વિશ્વ વ્યાપી કોરોના વાઇરસની મહામારી જેવા રોગના સંક્રમણથી બચવા જેલના બંદીવાનોને રુબરૂ મુલાકાત પર નિયંત્રણ કરવામાં આવેલ છે....

પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ અને દેશભરમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે આખાય વિશ્વના સમારંભો અને ઉત્સવોને બંધ રાખવાની ફરજ પડી છે....

પોઝિટિવ જાહેર થયા બાદ 24 કલાક સુધી હોસ્પિટલ ન લઈ જવાતા દર્દી પ્રાઇવેટ હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવા મજબૂર બન્યા અમદાવાદ...

મહિલાને રસ્તામાં જ પ્રસુતીના લક્ષણો જણાતા એમ્બ્યુલન્સ માં પ્રસુતિ કરાવી. ભરૂચ, ગુજરાત સરકારની ૧૦૮ ઈમર્જન્સી સેવા લોકો ને અનેકરૂપે મદદરૂપ...

નડિયાદ-વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નોવેલ કોરોના વાયરસ (Covid-19) ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. ત્યારે સંકલિત બાળ વિકાસ યોજના...

પોતાનો જ પુત્ર માતાને માર મારતો હોય માતા મારથી બચવા પાડોશીના ઘરે જતી રહી હતી જેથી પાડોશીએ તેને ઠપકો આપતા...

આંધ્રપ્રદેશઃ છેલ્લા 24 કલાકમાં 35 નવા કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 757 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં અત્યાર સુધી 22...

આંદામાન અને નિકોબાર તેમજ લક્ષદ્વીપના ટાપુઓ પર લૉકડાઉનના સમય દરમિયાન પણ છેલ્લા 27 દિવસમાં ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા...

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં NBCCની સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફુડ કોર્પોરેશન ઓફ...

રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય સરકારી કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન માટેનાં મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે આજે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં...

24.3.2020 સુધી લોકડાઉનનાં ગાળા દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજના અંતર્ગત આશરે 8.89 કરોડ પરિવારોને લાભ મળ્યો છે અને...

ખાસ કરીને હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારી જેવી કટોકટીપૂર્ણ સ્થિતિમાં વાસ્તવિક સમયમાં અને ઝડપથી તેમજ મોટી સંખ્યા લોકોના પ્રશ્નોના જવાબ...

જિલ્લામાં લેવાયેલ ૩૪૬ સેમ્પલ પૈકી ૫૬ શંકાસ્પદ દર્દી અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસને સંક્રમણને અટકાવવા તેમજ તકેદારી રાખવા છંતા મોડાસા શહેરી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.