Western Times News

Gujarati News

ચોખાનો સિલક જથ્થો આલ્કોહોલ આધારિત સેનિટાઇઝર બનાવવા અને પેટ્રોલમાં મિશ્રણ માટે ઉપયોગમાં લેવા ઇથેનોલમાં રૂપાંતિરત કરવાની મંજૂરી અપાઇ

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં NBCCની સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) પાસે ચોખાના સિલક જથ્થાનું ઇથેનોલમાં રૂપાંતરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે જેથી આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર બનાવવા અને ઇથોનોલ મિશ્રિત પેટ્રોલ (EBP) કાર્યક્રમ માટે પેટ્રોલમાં મિશ્રણ માટે તેનો ઉપયોગ થઇ શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.