Western Times News

Gujarati News

નડિયાદના સંતરામ રોડ પર આવેલા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રધ્ધાસુમન

બાબાસાહેબ આંબેડકરની ૧૨૯  જન્મ જયંતી નિમિત્તે નડિયાદના સંતરામ રોડ પર આવેલા બાબાસાહેબ આંબેડકર ની  પ્રતિમા પર ખેડા જિલ્લા સાંસદ દેવુંસિંહ ચૌહાણ દ્વારા ફુલહાર કરી  શ્રધ્ધાસુમન અર્પણ કરીયા હતાં. આ પ્રસંગે નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.