અમદાવાદ: આજના બાળકો કે યુવાપેઢી માતા-પિતાની કોઇ રોકટોક કે તેમના સારા હિત માટે કોઇ નિર્ણય કરે તો તે સહન કરી...
અમદાવાદ: પોરબંદર નજીક ઝુંપડામાં આગની ઘટનામાં ત્રણ માસુમ બાળકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આગની ઘટનામાં તપાસ થઇ રહી...
નવી દિલ્હી: પાકિસ્તાનમાં ફરી એકવાર વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. તેને લાગી રહ્યુ છે કે ભારત આગામી થોડાક દિવસમાં મોટી...
નવીદિલ્હી: ૧૭મી માર્ચ સુધી એજીઆરની ચુકવણી કરવા સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને આદેશ કર્યા બાદ બજારમાં ખળભળાટ મચી ગયો છે....
ડોટને ૧.૪૭ લાખ કરોડ ૧૭ માર્ચ સુધી મહાકાય રકમ ચુકવી દેવા માટે આદેશ ઃ આદેશ નહીં પાળવાની સ્થિતિમાં તિરસ્કારની કાર્યવાહી...
પાટણ: સિદ્ધપુર તાલુકાના મુડાણા ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર તથા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જી.આઈ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને...
સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતરીત પ્રજાતિઓ (સીએમએસ)ની ૧૩મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી)નું આગામી તા.૧૭ થી...
આણંદ : રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી નરહરિ અમીને જણાવ્યું કે, સંવેદનશીલ ગુજરાત સરકારે યુવા પેઢીના ભાવિ ઘડતરની ચિંતા કરીને ગુજરાતના...
(જીજ્ઞેશ રાવલ) હળવદ, નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ/હળવદ દ્રારા આયોજીત દિવ્યાંગ યુવાનોની ક્રિકેટ ટુર્નામેન્ટમા રાજયની વિવિધ ૧૨ ટીમો એ ભાગ લીધો...
નવી દિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ હવે બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શુક્રવારે ચૂંટણી તૈયારીઓને લઈ પટના...
કરાંચી. ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરનો મુદ્દો ખૂબ જ ગંભીર છે અને વર્ષોથી અટવાયેલો છે. આ મુદ્દા પર આખા વિશ્વના...
મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની પાર્ટી MNSએ હવે રાજ્યના એક મુખ્ય શહેર ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવા માટેની મુહીમ શરૂ કરી છે....
કોલકાતા, કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે કોલકાતામાં પ્રથમ અંડર ગ્રાઉન્ડ મેટ્રો રેલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પિયુષ ગોયલે કહ્યું...
નવી દિલ્હી, લંડનમાં ચાલી રહેલા નિઝામ ફંડ કેસમાં ભારતને મોટી જીત હાથ લાગી છે. પાકિસ્તાનને પરાજીત કરીને ભારતે કરોડો રૂપિયાની...
નવી દિલ્હી, આમ આદમી પાર્ટીની દિલ્હી વિધાનસભામાં ભવ્ય જીત બાદ અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે 16 ફેબ્રુઆરીએ શપથ લેશે....
નવીદિલ્હી, પાકિસ્તાને ફરી એકવાર આજે નાપાક હરકત કરી હતી. પાકિસ્તાની રેન્જર્સ દ્વારા પૂંચ સેક્ટરમાં જારદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની...
નવીદિલ્હી, ગત વર્ષે ૧૪ ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. આ જવાનાનોની યાદમાં એક સ્મારક...
નવીદિલ્હી, ગત વર્ષે આજના દિવસે એટલે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામા જિલ્લામાં આવેલ કેન્દ્રીય રિઝર્વ પોલીસ...
મુઝફફનગર, ઉત્તરપ્રદેશમાં નાગરિક સંશોધન કાનુનને લઇ થયેલ પ્રદર્શન દરમિયાન થયેલ હિંસામાં વસુલી માટે કાનુની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને...
નોઇડા, વિજળી વિભાગે બિલ બાકી હોવાને કારણે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના ભાઇ આનંદ કુમારના મકાનનું વિજળીનું કનેકશન કાપી નાખ્યું છે.જા...
નવી દિલ્હી : ટેરી (TERI)ના પૂર્વ પ્રમુખ અને પર્યાવરણવિદ આરકે પચૌરી (RK Pachauri)નું ગુરુવારે 79 વર્ષની ઉંમરમા નિધન થયું છે. પચૌરીને...
લંડન, ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ લંડનની કોર્ટમાં ગુરૂવારે થયેલી સુનાવણી દરમિયાન જાહેરમાં હાથ જોડીને કહ્યુ હતુ કે, ભારતીય બેંકો મારી...
ઈસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તેમના દેશમાં આવનારા વિદેશી મહેમાનોને ખુશ કરવા માટે શું-શું કરે છે તેનો નમૂનો ગુરુવારે...
લંડન, ભારતીય સંસ્કૃતિ એટલી પ્રભાવી છે કે દેશમાંથી ગયા બાદ પણ કોઇ માણસ તેનાથી અલગ રહી શકતો નથી. આવું એક...
પ્યોંગયાંગ, ઉત્તર કોરિયાનો તાનાશાહ શાસક કિમ જોંગ પણ પાડોશી દેશ ચીનમાં કોરોના વાયરસના ઉપદ્રવના કારણે ફફડી ઉઠ્યો છે. ચીનની મુલાકાતે...