વલસાડ, રાજ્યમાં જન્માષ્ટમીના દિવસથી મેઘરાજાની ફરી પધરામણથી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫...
Search Results for: સોમનાથ
વલસાડ, વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકાના ૯ ગામોમાં ૩૬૬ લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યા, હજુ...
અમદાવાદ, રાજ્યના ખેડૂતોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. આજથી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે....
પવિત્ર શ્રાવણ મહિનો અને સોમવારે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ચોટીલાના ઐતિહાસિક ચામુંડા માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતુ....
એસ.જી. હાઈવે પર આવેલા ઈસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઈસ્કોન મદિર ખાતે પહોંચ્યા...
ગામડાઓમાં સ્પર્ધાઓ નિરંતર ચાલવી જાેઈએ, સ્પર્ધાથી સ્પોર્ટ્સનો વિસ્તાર થાય છે, સ્પોર્ટ્સનો વિકાસ થાય છે, તો ખેલાડીઓ પણ તેમાંથી જ મળે...
અમદાવાદ, નાગરીકોને બંધારણે આપેલા સ્વતંત્રતાના અધિકાર પર તરાપ મારતા પાસાના બિનઅધિકૃત રીતે થતાં આદેશો પ્રત્યે હાઈકોર્ટે નારાજગી વ્યકત કરી હતી....
જુનાગઢ, આગામી જન્માષ્ટમીના તહેવારોને લઈને જૂનાગઢ એસટી નિગમ દ્વારા મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે; જે અન્વયે આગામી સાતમ-આઠમના તહેવારો નિમિત્તે...
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. તેમણે ટકોર કરી છે કે તડીપાર કરવાના આદેશોનો દુરુપયોગ...
કાબુલ, આતંકની સત્તા સ્થાયી નથી રહેતી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ શબ્દોએ બંદૂકની અણીએ અફઘાનિસ્તાનની સત્તા કબજે કરનાર તાલિબાનને હચમચાવી દીધા...
અમરેલી, શ્રાવણ માસ એટલે શિવ ઉપાસનાનુ શ્રેષ્ઠ પર્વ છે. ત્યારે અમે આજે આપને એક એવા શિવાલયના દર્શન કરાવીએ કે જેની...
નવીદિલ્હી, આજે પીએમ મોદીએ ગુજરાતની કરોડોની ભેટ આપી છે. તેમણે સોમનાથમાં ચાર વિકાસના કાર્યોનું રિમોટ દ્વારા લોકાર્પણ કર્યું છે. કાર્યક્રમમાં...
નવી દિલ્હી, કેરળમાં કોરોના સંક્રમણની સ્થિતિ વધુ વિકટ થતી જઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૨૧ હજારથી વધુ લોકો...
ગાંધીનગર, રાજ્યમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર ૧૯ કેસ જ નોંધાયા છે. તો બીજી...
બનાસકાંઠામાં ગઢ-મડાણા રોડ ઉપર ગાડી બેફામ બની-અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે યુવકોનાં સારવાર દરમિયાન મોત, કારે સાત રાહદારીઓને અડફેટે લીધા...
ઉના, ગીર સોમનાથ જિલ્લામાં એક ૧૬ વર્ષીય કિશોરે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ઉનાના સાજણ નગરમાં...
૧૭-૧૮ ઓગસ્ટ દરમિયાન અમદાવાદ સહિત દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદ પડવાની સંભાવના અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતમાં પાછલા બે અઠવાડિયાથી વરસાદ...
નવી દિલ્હી: મંગળવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૮,૨૦૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા...
સોમનાથ: આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ગઇ છે. આ વખતે સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસની શરૂઆતમાં જ લોકોની શિવાલયોમાં...
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની સિઝનનો દોઠ મહિનો વીતી ગયો છે પરંતુ હજુ જાેઈએ તેવો વરસાદ સારો થયો નથી. જાેકે જુલાઈના અંતમાં...
અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થયો છે, તો ઉત્તર ગુજરાતમાં હજી વરસાદની ઘટ...
દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં એક પરિવારની બે બહેનોના ૧૨ કલાકના અંતરે મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે....
સોમનાથ, શ્રી સોમનાથ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલની ૯મી માસિક પુણ્યતિથી નિમિત્તે આજરોજ સવારે ૯-૦૦...
અધૂરૂં છતાં અનોખું ભોજેશ્વર મંદિર -એવું કહેવામાં આવે છે કે આ સ્થાનકમાંનું આ શિવલિંગ અખંડ પથ્થરથી બનેલું દુનિયાનું સૌથી મોટું...
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર ૨૮ કેસ નોંધાયા હતા. તો બીજી...