Western Times News

Gujarati News

ભોપાલ, મધ્યપ્રદેશમાં હવેથી તમામ સરકારી નોકરીઓ સ્થાનિક એટલે કે મધ્યપ્રદેશના લોકોને જ મળશે. દેશના બીજાં રાજ્યોમાંથી આવનારા લોકોને મધ્યપ્રદેશમાં સરકારી...

નવીદિલ્હી, પાકિસ્તાની ઇમરાન ખાન સરકારને આજે બે વર્ષ પુરા થયા છે.નવા પાકિસ્તાનનું સુત્ર આપી સત્તાની ગાદી પર બેસનાર ઇમરાન ખાન...

નવીદિલ્હી, અનેક દિગ્ગજ ખેલાડીઓ પ્રશાસકીય અધિકારી અને પત્રકારોની સભ્ય પદ વાળી પસંદગી સમિતિએ ક્રિકેટર રોહિત શર્માને રાજીવ ગાંધી પુરસ્કાર માટે...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન કેયર્સ ફંડને રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા કોષ (એનડીઆરએફ)માં ટ્રાંસફર કરવાની માંગ રદ કરી દીધી છે.અદાલતના આ નિર્ણય...

નવીદિલ્હી, ગોવાના રાજયપાલ સત્યપાલ મલિકની બદલી કરી તેમને મેધાલયના રાજયપાલ નિયુકત કરવામાં આવ્યા છે જયારે મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશ્યારીને ગોવાનો...

નવીદિલ્હી, કોરોના વાયરસની વિરૂધ્ધ લડાઇમાં દેશભરથી કેન્દ્ર તરફથી પીએ કેયર્સ ફંડમાં એકત્રિત કરવામાં આવેલ ફંડમાં બદલવાની માંગ કરનારી અરજી પર...

ઇન્દોર, કોંગ્રેસ નેતૃત્વ પર હુમલો જારી રાખતા રાજયસભા સાંસદ જયોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીમાં કાબેલ નેતાઓ પર સવાલિયા...

ઉજ્જૈન, મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સોમવારે મહાકાલની શાહી સવારીમાં સામેલ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય...

નવીદિલ્હી, ચીનની સાથે ચાલી રહેલ સીમા વિવાદને ધ્યાનમાં રાખી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સીમાની સાથે પશ્ચિમ મોરચા પર સ્વદેશી હળવા લડાકુ...

મુંબઇ, અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મોત કેસમાં તેના પિતાને લઇને વાંધાજનક નિવેદન આપનાર શિવસેનાના રાજયસભાના સાંસદ સંજય રાઉત ફરી વિવાદમાં છે...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને આગ્રહ કર્યો છે કે ચોમાસાની સીજનમાં યોગ્ય રીતે સાવધાની રાખવામાં આવે તેમણે કહ્યું કે આ...

નવીદિલ્હી, દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા થોડા સમયથી કોરોના...

અમરાઈવાડીમાં ઘરફોડ ચોરી કરવા આવેલા ચોરને નાગરિકોએ ઝડપી લીધા (પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં તસ્કરોએ માઝા મુકી છે ત્યારે નારોલમાં આવેલા એક...

અમદાવાદ, પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 12947 / 12948 અમદાવાદ - પટના અઝીમાબાદ એક્સપ્રેસ...

અમદાવાદ, ભ્રષ્ટાચાર નિર્મૂલન અને પ્રામાણિક કરદાતાઓના સન્માન માટે અતિ અગત્યની પહેલ એટલે માનવ રહિત ઇલેક્ટ્રોનિક આવકવેરા આકારણીની પ્રણાલી: ડૉ. ધીરજ...

રણ પ્રદેશમાં જોવા મળતા સાપથી વનવિભાગ, જીવદયા પ્રેમીઓમાં કુતુહલ પ્રતિનિધિ દ્વારા ભિલોડા: રણ વિસ્તાર અને ઝાડી-ઝાંખરા વિસ્તારોમાં જોવા મળતો અને...

ઝઘડિયાના રસિક વસાવા નુ ગતરોજ મોત થયુ છે તથા વિજયનગર સોસાયટીમાં રહેતા કંચનભાઈ રાવને કોરોના પોઝિટિવ. (વિરલ રાણા દ્વારા) ભરૂચ,"...

આગામી 3 વર્ષમાં અર્થતંત્રને બેઠું કરવા અને વૃદ્ધિ કરવા જીડીપીમાં 75 ટકા હિસ્સો ધરાવતા નવા ક્ષેત્રોની રૂપરેખા જણાવવામાં આવી વૃદ્ધિને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.